અંકલેશ્વર : AIA અને કુમાળપાળ ગાંધી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપકમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો...
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તથા કુમાળપાળ ગાંધી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તથા કુમાળપાળ ગાંધી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું
અંકલેશ્વરની ઇ.એન.જીનવાલા હાઇસ્કુલ ખાતે રક્તદાન શિબિર યોજાય હતી. જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરતાં 350 યુનિટથી વધુ રક્ત એકત્રિત કરવામાં આવ્યું
યુનિટી બ્લડ બેન્ક ભરૂચના સહયોગથી યોજાયેલ રક્તદાન શિબિરમાં કંપનીના કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.આ રક્તદાન શિબિરમાં 60થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું
કંપનીના સી.ઇ.ઓ અને ડાયરેક્ટર નિખિલ ચોપડાની ઉપસ્થિતિમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો.જેમાં 200થી વધુ કર્મીઓએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું
માંડવા ગામ નજીકશ્યામ મંદિરની સાથે હનુમાનજી અને શિવ મંદિરનું પણ નિર્માણ કરવામાં આવશે, ત્યારે આજે રવિવાર તા. 15મી ડિસેમ્બરના રોજ શ્રી શ્યામ મંદિરનું શીલા પૂજન કરવામાં આવ્યું
અંકલેશ્વરના ગડખોલ ગામ પાસે આવેલ અતુલ હાઉસિંગ કોલોની ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું