અંકલેશ્વર: યુવા રાણા સમાજ ટ્રસ્ટ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સેમિનાર યોજાયો

અંકલેશ્વર યુવા રાણા સમાજ ટ્રસ્ટ  દ્વારા  સમાજના ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓએ સમાજના અનુભવી શિક્ષકોએ પરીક્ષાલક્ષી માર્ગ દર્શન પૂરું પાડ્યું 

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • યુવા રાણા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજન

  • બોર્ડના વિદ્યાર્થીઓ માટે સેમિનાર યોજાયો

  • માર્ગદર્શક સેમિનારનું આયોજન કરાયું

  • અનુભવી શિક્ષકો દ્વારા માર્ગદર્શન અપાયું

અંકલેશ્વર યુવા રાણા સમાજ ટ્રસ્ટ  દ્વારા  સમાજના ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓએ સમાજના અનુભવી શિક્ષકોએ પરીક્ષાલક્ષી માર્ગ દર્શન પૂરું પાડ્યું 
અંકલેશ્વરના જલારામ મંદિરના હોલ ખાતે યુવા રાણા સમાજના પ્રમુખ ગૌરાંગ રાણા, મહામંત્રી નિલેષ રાણા આશિષ રાણા ઉપપ્રમુખ રિતેશ રાણા મિતેષ રાણા સહિતના સભ્યો દ્વારા રાણા સમાજના ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓનું મનોબળ વધારવા માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો જેમાં સમાજના અનુભવી શિક્ષકોએ વિદ્યાર્થીઓને જરૂરી માહિતી આપી હતી.આ સેમીનારમાં સમાજના વડીલો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ: બ્રહ્માકુમારીઝ દ્વારા રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી, ભાઈઓને રાખડી બાંધી વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લેવડાવાય

ભરૂચમાં ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે આજે  રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી....

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • બ્રહ્માકુમારીઝ દ્વારા આયોજન

  • રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી

  • બહેનોએ ભાઈઓને રાખડી બાંધી

  • વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લેવડાવાય

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ અનુભૂતિ ધામ ખાતે રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી જેમાં 700થી વધુ ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો. 
ભરૂચમાં ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે આજે  રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી જેમાં 700થી વધુ ભાઈ બહેનોને રક્ષા સૂત્ર બાંધવામાં આવ્યા હતા.બ્રહ્માકુમારીઝની બહેનોએ ભાઈઓને રક્ષાબંધનમાં ભાઈઓ પાસેથી વ્યસન મુક્ત માટેની ભેટ લીધી હતી.આ પ્રસંગે માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર અને ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભાદીદી સહિત સંસ્થાના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories