-
ભરૂચમાં ધુળેટીના દિવસે દુર્ઘટનાઓની વણઝાર
-
નદી તળાવમાં ડૂબી જવાના કુલ 6 બનાવ નોંધાયા
-
અત્યાર સુધી 4 લોકોના મૃતદેહ મળી આવ્યા
-
2 લોકો હજુ પણ લાપતા
-
ફાયર વિભાગ દ્વારા શોધખોળ શરૂ કરાય
ભરૂચ: ધુળેટીના દિવસે નદી-તળાવમાં ડૂબી જવાના કુલ 6 બનાવ નોંધાયા, 4ના મૃતદેહ મળ્યા-2 લોકો હજુ લાપતા
ભરૂચ જિલ્લામાં ધુળેટીના તહેવાર પર નદી-તળાવ અને કેનાલમાં ડૂબી જવાના અલગ અલગ 6 બનાવ બન્યા હતા જે પૈકી 4 લોકોના અત્યાર સુધી મૃતદેહ મળી આવ્યા છે જ્યારે 2 લોકો હજુ પણ લાપતા બન્યા છે