અંકલેશ્વર : નેશનલ હાઇવે પર પોલીસકર્મીને ટક્કર મારી મોત નીપજાવનાર ફરાર ટ્રક ચાલકની હરિયાણાથી ધરપકડ
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 અમરતપુરા ગામ પાસે એક પોલીસકર્મીને ટક્કર મારીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો,આ ઘટનામાં પોલીસકર્મીનું કરુણ મોત નીપજ્યું હતું
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 અમરતપુરા ગામ પાસે એક પોલીસકર્મીને ટક્કર મારીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો,આ ઘટનામાં પોલીસકર્મીનું કરુણ મોત નીપજ્યું હતું
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અમૃતપુરા પાટિયા પાસે અજાણ્યા વાહનની ટકકરે પોલીસ કર્મીનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું
નવસારી નજીક હાઈવે પર બંધ પડેલી મિલમાંથી શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસે FSL અને ડોગ સ્ક્વોર્ડની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કહાનવા ગામની અસ્થિર મગજની યુવતી કુવામાં ખાબકતા મોતને ભેટી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
જૂનાગઢમાં ખાદ્ય તેલને લઈને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે,એક પરિવારે ખરીદેલા કપાસિયા તેલના ડબ્બામાંથી મરેલો ઉંદર નીકળતા ખાદ્ય સુરક્ષા સામે પ્રશ્નો ઉભા થયા છે
70 વર્ષની વયે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા. પીયૂષ પાંડેએ "અબકી બાર મોદી સરકાર," "ફેવિકોલ," અને "કેડબરી" માટે લોકપ્રિય જાહેરાતો લખી હતી. તેમણે "મિલે સુર મેરા તુમ્હારા" ગીત પણ ગાયું હતું.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદમાં 35 વર્ષીય પરિણીત યુવકનું બીજા માળની ગેલરીમાંથી પગ લપસી જતાં કરુણ મોત નીપજ્યું હતું.જેના કારણે પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામ નજીકથી પસાર થતી ઓજત નદીમાં એક આર્મી જવાન ડૂબી જવાની ગંભીર ઘટના સામે આવી છે. આ બનાવના પગલે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.