ભરૂચ: રાજપારડી નજીક મધુમતી ખાડીમાં ખેતમજૂર તણાયો, ફાયર વિભાગ દ્વારા શોધખોળ શરૂ કરાય
ભરૂચના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામ નજીકથી વહેતી મધુમતી ખાડીમાં એક ઈસમ ડૂબી જતા લાપતા બન્યો છે.
ભરૂચના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામ નજીકથી વહેતી મધુમતી ખાડીમાં એક ઈસમ ડૂબી જતા લાપતા બન્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કડુ ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં રક્ષાબંધનના દિવસે બળેવા દોડાવવાની અનોખી પરંપરા આજે પણ યથાવત જોવા મળી રહી છે.
ભરૂચથી અંકલેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ પોઇન્ટ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.15 દિવસમાં ત્રીજા વ્યક્તિએ બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો
જંબુસરના કુંઢળ ગામે નદીમાં નહાતી વખતે મગરે નિલેશ રાઠોડના પગ પર મગરે હુમલો કર્યો હતો પુત્રએ બૂમોબૂમ કરતા નવીનભાઈ રાઠોડએ મગરના મુખમાંથી પુત્રને બચાવી લીધો
ભરૂચ જિલ્લામાં ધુળેટીના તહેવાર પર નદી-તળાવ અને કેનાલમાં ડૂબી જવાના અલગ અલગ 6 બનાવ બન્યા હતા જે પૈકી 4 લોકોના અત્યાર સુધી મૃતદેહ મળી આવ્યા છે જ્યારે 2 લોકો હજુ પણ લાપતા બન્યા છે
દક્ષિણ કોરિયાએ એવી બસની શોધ કરી છે જે નદી પર ચાલે છે. આ ફક્ત એલ્યુમિનિયમ એલોયથી બનેલા છે. બસને કારણે પ્રદૂષણમાં ઘટાડો થશે. બસની અંદર ફ્રાઈડ ચિકન રેસ્ટોરન્ટ અને કોફી શોપ જેવી સુવિધાઓ સામેલ કરવામાં આવી છે.
ભારતમાં સમુદ્રથી લઈને પર્વતો સુધીની દરેક વસ્તુ છે જે વ્યક્તિને પૃથ્વી પર સ્વર્ગ જેવો અનુભવ કરાવે છે. કેટલાક લોકોને પર્વતોની સુંદરતાની પ્રશંસા કરવી ગમે છે અને કેટલાકને સમુદ્રના મોજામાં રમવું ગમે છે. ચાલો જાણીએ આવા જ કેટલાક સ્થળો વિશે.
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં પવિત્ર ગંગા સ્નાનનું અનેરું મહત્વ રહ્યું છે,ત્યારે મૌની અમાવસ્યાના પાવન અવસર નિમિત્તે જનસેલાબ ઉમટી પડ્યો છે,