ભરૂચ: આમોદમાં વૃદ્ધા પર 2 વાર દુષ્કર્મ આચરનાર નરાધમનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું !

ભરૂચના આમોદમાં વૃદ્ધા પર બે વાર દુષ્કર્મ અચરનાર નરાધમનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું અને ઘટના સાથે લઇ જઇ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું હતું

New Update
  • ભરૂચના આમોદમાં બન્યો હતો ચકચારી બનાવ

  • 72 વર્ષીય વૃદ્ધા પર આચરાયું હતું દુષ્કર્મ

  • પોલીસે નરાધમનું જાહેરમાં કાઢ્યું સરઘસ

  • આરોપીને સાથે રાખી ઘટનાનું રી કન્સ્ટ્રકશન

  • જરૂરી પુરાવા એકત્રિત કરાયા

ભરૂચના આમોદમાં વૃદ્ધા પર બે વાર દુષ્કર્મ અચરનાર નરાધમનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું અને ઘટના સાથે લઇ જઇ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું હતું
નિર્ભયા કેસ બાદ ભરૂચના આમોદમાં બળાત્કારની ઘટનાએ મહિલાઓમાં અસુરક્ષાની ચિંતા ફેલાવી હતી.આમોદમાં વૃદ્ધા પર બળાત્કાર કેસના આરોપી શૈલેષ રાઠોડને રિકન્સ્ટ્રક્શન માટે કેરવાડા અને ઘટના સ્થળે લઇ જવાયો હતો. પોલીસે તેની સર્વિસ બાદ નરાધમને પોલીસ સ્ટેશનથી ઘટના સ્થળે પગપાળા લઇ જવાયો હતો.એક જ વૃદ્ધા પર બે બે વાર બળાત્કારની ઘટનાને અંજામ આપનાર વિરુદ્ધ લોકો તરફથી ફિટકાર વરસાવાયો હતો બેનકાબ આરોપી શરમથી મોઢું  ઝુકાવી લોકોથી  છુપાવતો પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘટના સ્થળની રિકન્સ્ટ્રક્શનની માહિતી આપતા કેદ થયો હતો.પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રી કન્સ્ટ્રકશન કર્યું હતું અને જરૂરી પુરાવા એકત્રિત કર્યા હતા
Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.
Latest Stories