-
ભરૂચમાં વિકાસના કામોનો ધમધમાટ
-
સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું કરાશે નિર્માણ
-
RCC રોડનું પણ નિર્માણ કરાશે
-
ધારસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત
-
રૂ.73 લાખનો કરવામાં આવશે ખર્ચ
ભરૂચ: સુથીયાપૂરાથી દાંડિયા બજાર સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને RCC રોડનું થશે નિર્માણ, ખાતર્મુહુત કરાયુ
ભરૂચ શહેરના વોર્ડ નંબર-૭ના સુથીયાપૂરા નર્મદેશ્વર મહાદેવના મંદિરથી દાંડિયા બજાર સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને આર.સી.સી.રોડના કામનુ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.