ભરૂચ : અહમદનગર સોસાયટીમાં 3 RCC રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું, નગરસેવક સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા
મનુબર ચોકડી પાસે અહમદનગર સોસાયટીમાં 3 આરસીસી રોડની અંદાજીત રૂ. 6 લાખના ખર્ચે કામગીરી કરવામાં આવનાર છે.
મનુબર ચોકડી પાસે અહમદનગર સોસાયટીમાં 3 આરસીસી રોડની અંદાજીત રૂ. 6 લાખના ખર્ચે કામગીરી કરવામાં આવનાર છે.
નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ નીલમનગરથી બુસા સોસાયટી સુધી રૂ. 40 લાખના ખર્ચે નિર્માણ પામનાર RCC રોડના કામનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
મુખ્ય માર્ગને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ. 68 લાખના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેઈન સાથે આર.સી.સી. ટ્રીમીક્ષ રોડ બનાવવામાં આવનાર છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત પ્રસંગ યોજાયો હતો.
વોર્ડ નંબર ૧૦માં આરસીસી રોડ એક જ અઠવાડિયામાં ધોવાય જતાં સ્થાનિકોએ કોન્ટ્રાકટરની બેડર્કારીહોવાના આક્ષેપ સાથે રોષ વ્યક્ત કર્યો હતો
અંકલેશ્વર શહેર ખાતે નગરપાલિકા દ્વારા 2 અલગ અલગ વોર્ડમાં રૂપિયા 10 લાખથી વધુના ખર્ચે નિર્માણ પામનાર વિકાસ કાર્યો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં આવેલ વોર્ડ નંબર 1માં રૂપિયા 5 લાખથી વધુના ખર્ચે નવનિર્માણ પામનાર રોડ અને પેવર બ્લોકના કામનું અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.