IPL 2024ની ભવ્ય ઓપનિંગ સેરેમની, એ.આર.રહેમાન અને અક્ષયકુમાર જેવા સ્ટાર કરશે પર્ફોમન્સ
ભરૂચ જિલ્લાના વાલિયામાં આવેલ તક્ષશિલા કોલેજ ઓફ નર્સિંગ ખાતે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
લીંબડી ખાતે સતત 9 દિવસ સુધી મોરારિ બાપુની રામકથા યોજાયા બાદ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નીંબાર્ક પીઠ મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ સંપન્ન કરવામાં આવ્યો હતો.
ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે સાંસદ તેમજ વાગરાના ધારાસભ્યની ઉપસ્થિતિમાં 151 વાગરા વિધાનસભા ભાજપનું નૂતનવર્ષ સ્નેહ મિલન યોજાયું હતું.
ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા શૈક્ષણિક ઈનામ વિતરણ અને સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો.
ભારત દેશ હાલ ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ આગણ વધી રહ્યો છે. દેશના વિકાસમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાના તાલીમાર્થીઓનો મહત્વનો ફાળો છે