Connect Gujarat

You Searched For "constructed"

ભરૂચ: ત્રણ વોર્ડમાં રૂપિયા 2 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર વિવિધ પ્રકલ્પોનું ખાતર્મુહુત

12 March 2024 6:34 AM GMT
ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પુર જોશમાં કરાઈ રહ્યા છે.

ભરૂચ : મહમ્મદપુરા વિસ્તારમાં નિર્માણ પામનાર બ્રિજના પગલે સર્જાશે ટ્રાફિકજામની સ્થિતિ, ધારાસભ્યએ લીધી સ્થળ મુલાકાત

2 March 2024 12:05 PM GMT
નિર્માણ પામનાર ઓવરબ્રિજના પગલે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ સહિત પાલિકા સભ્યો અને અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ સુચારુ આયોજન અંગે ચર્ચા...

સુરેન્દ્રનગર: નવ નિર્મિત પુલ પર માત્ર એક સપ્તાહમાં તિરાડો પડતાં સ્થાનિક રહીશો રોષ

17 Feb 2024 6:51 AM GMT
પાલિકા દ્વારા અંદાજે ૫ કરોડના ખર્ચે નવનિર્મિત પુલના લોકાર્પણ કર્યાં બાદ માત્ર ૫ દિવસમાં જ તિરાડો પડી જતા ઘોર બેદરકારી સામે આવતા લોકોમાં રોષ જોવા મળી...

ભરૂચ: ભોલાવ વિસ્તારમાં રૂ.18 લાખના ખર્ચે નિર્માણ પામશે વિકાસના વિવિધ કામ

6 Feb 2024 6:15 AM GMT
ભરૂચના ભોલાવ વિતારમાં વિવિધ ગ્રાન્ટમાંથી અનેક વિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રું. ૫ લાખના ખર્ચે રોહીણીનગર...

40 ટન રેતીમાંથી થાનગઢમાં ભગવાન શ્રી રામનુ ભવ્ય રેત શિલ્પનું નિર્માણ કરાયુ

22 Jan 2024 5:14 PM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં 40 ટન રેતીમાંથી શ્રી રામ મંદિર તેમજ ભગવાન શ્રી રામનું ભવ્ય તેમજ સુંદર રેત શિલ્પનું નિર્માણ કરાયું છે. જેમાં થાનગઢના...

ભરૂચ : સુરભી સોસાયટીથી પ્રાર્થના વિદ્યાલય સુધી નિર્માણ પામનાર સીસી રોડનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

29 Dec 2023 9:49 AM GMT
વિવિધ ક્ષેત્રે પ્રગતિની હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની કામગીરીઓ પણ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.

ભરૂચ: ઝઘડિયાના શિયાલી ગામ સ્થિત જ્ઞાનયોગ દર્શન આશ્રમ ખાતે બર્ફાની બાબાની પ્રતિકૃતિનું કરાયુ નિર્માણ

21 Aug 2023 10:48 AM GMT
શિયાલી ગામ સ્થિત જ્ઞાનયોગ દર્શન આશ્રમ ખાતે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે અમરનાથ ગુફામાં બર્ફાની બાબાની પ્રતિકૃતિના દર્શન કરી શિવભક્તોએ ધન્યતા...

ભરૂચ : આમોદ APMC ખાતે નિર્માણ પામેલ દુકાનો-ગોડાઉનનું વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે લોકાર્પણ...

12 Aug 2023 11:17 AM GMT
આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે નિર્માણ પામેલ નવી દુકાનો તેમજ ગોડાઉનનું વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું...

રૂ. 4,500 કરોડના ખર્ચે ગુજરાતના લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સનું કરાશે નિર્માણ...

2 July 2023 2:30 PM GMT
નિર્માણ પામશે નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષકેન્દ્ર અને ગુજરાત સરકારે સહિયારો પ્રોજેક્ટ્ હાથ ધર્યોગાંધીનગરમાં મુખ્યમંત્રીએ યોજી ઉચ્ચસ્તરીય...

ગીરસોમનાથ: સેમરવાવ ખાતે રૂ 2 કરોડના ખર્ચે જિલ્લા જેલનુ કરવામાં આવશે નિર્માણ, ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો

27 Jun 2023 9:43 AM GMT
ગીર સોમનાથ જિલ્લાના સેમરવાવ ખાતે રૂ 2 કરોડના ખર્ચે નિર્માણાધીન જિલ્લા જેલનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું

વડોદરા: વાડી વિસ્તારમાં 31 ફૂટ ઊંચી બજરંગબલીની પ્રતિમાનું કરાયું નિર્માણ,રૂપિયા 22 કરોડનો થયો ખર્ચ

22 Jun 2023 11:22 AM GMT
વડોદરાના વાડી વિસ્તારમાં રૂપિયા 22 કરોડના ખર્ચે હનુમાનજીની 31 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે

PM નરેન્દ્ર મોદી 28 મેના રોજ સંસદના નવનિર્મિત ભવનનું કરશે ઉદ્ઘાટન

19 May 2023 3:27 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ સંસદના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કરશે. નવી સંસદ ભવનનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ગુરુવારે...