નવસારી: રૂ.100 કરોડના ખર્ચે નિર્માણ પામ્યો ઓવરબ્રીજ, લોકો માટે ખુલ્લો મુકાતા ખુશીનો માહોલ
નવસારીમાં રૂપિયા 100 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ઓવરબ્રિજને ખુલ્લો મુકાતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
નવસારીમાં રૂપિયા 100 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ઓવરબ્રિજને ખુલ્લો મુકાતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
અંકલેશ્વર નજીક હાઇવે પર શ્રી શ્યામ મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવશે જેના ભાગરૂપે મંદિરના નિર્માણ કાર્યનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું
ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પુર જોશમાં કરાઈ રહ્યા છે.
નિર્માણ પામનાર ઓવરબ્રિજના પગલે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ સહિત પાલિકા સભ્યો અને અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ સુચારુ આયોજન અંગે ચર્ચા વિચારણા કરી હતી.
પાલિકા દ્વારા અંદાજે ૫ કરોડના ખર્ચે નવનિર્મિત પુલના લોકાર્પણ કર્યાં બાદ માત્ર ૫ દિવસમાં જ તિરાડો પડી જતા ઘોર બેદરકારી સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
વિવિધ ક્ષેત્રે પ્રગતિની હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની કામગીરીઓ પણ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.