-
અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ
-
ચોરીના બનાવોમાં વધારો
-
મીરાનગર સ્થિત કરીયાણાની દુકાનને બનાવી નિશાન
-
દુકાનમાંથી રૂ.2 લાખના માલમત્તાની ચોરી
-
જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વર: ઠંડી વધતા તસ્કરોનો પોલીસને પડકાર, મીરા નગરમાં કરીયાણાની દુકાનમાંથી રૂ.2 લાખના માલમત્તાની ચોરી
તસ્કરોએ દુકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનના ડ્રોવરમાં રહેલ રોકડા ૨ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી