અંકલેશ્વર ઉમરવાડા ગામ પાસે શંકાસ્પદ હાલતમાં બાંધી રાખેલી બે ગાયને પોલીસે મુક્ત કરાવી
પોલીસે ગાયને સુરક્ષિત રીતે મુક્ત કરાવી પાંજરાપોળ ખાતે મોકલી આપી હતી,અને અજાણ્યા ઈસમ વિરુદ્ધ બે ગાયને કતલ કરવાના ઇરાદે બાંધી રાખી હોવાની શંકાને આધારે પોલીસે ગુનો નોંધ્યો