• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

હું દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ છું કારણ કે મારી જીંદગીના એકાઉન્ટમાં કરોડો માતા-બહેનોના આશીર્વાદ છે : પીએમ મોદી

નવસારીમાં મહિલાઓને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે 'આજે મહિલાઓ પાસેથી પ્રેરણા લઇને શીખવાનો દિવસ છે. આ દિવસે હું ગર્વથી કહી શકું છું કે હું દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ છું

author-image
By Connect Gujarat Desk 08 Mar 2025 in ગુજરાત સમાચાર
New Update
aa

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલા દિવસના અવસર પર ગુજરાતના નવસારી પહોંચ્યા હતા.

નવસારીમાં મહિલાઓને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે'આજે મહિલાઓ પાસેથી પ્રેરણા લઇને શીખવાનો દિવસ છે. આ દિવસે હું ગર્વથી કહી શકું છું કે હું દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ છું કારણ કે મારી જીંદગીના એકાઉન્ટમાં કરોડો માતા-બહેનોના આશીર્વાદ છે, જે સતત વધતા જાય છે.

વડાપ્રધાને આગળ કહ્યું કે'આપણા શાસ્ત્રોમાં નારીને નારાયણી કહેવામાં આવી છે. નારીનું સન્માન સમાજ અને દેશના વિકાસની પ્રથમ સીડી હોય છે, એટલા માટે વિકસિત ભારત બનાવવા માટે, ભારતના ઝડપી વિકાસ માટે આજે ભારત વિમેન લેન્ડ ડેવલોપમેન્ટના માર્ગ પર ચાલી રહ્યું છે.

View this post on Instagram

A post shared by Connect Gujarat TV (@connectgujarat)

નરેન્દ્ર મોદીએ કહ્યું'2024 પછી અત્યાર સુધી લગભગ 3 કરોડ મહિલાઓ ઘરની માલિક બની ચૂકી છે. આજે આખી દુનિયામાં જળ જીવન મિશનની પણ ખૂબ ચર્ચા છે. જળ જીવન મિશન દ્વારા આજે દેશના ગામડે ગામડે પાણી પહોંચી રહ્યું છે.' અમારી સરકાર મહિલાઓના જીવનમાં સન્માન અને સુવિધા બંનેને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. અમે કરોડો મહિલાઓ માટે શૌચાલય બનાવીને તેમનું સન્માન વધાર્યું છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે'અમે કરોડો મહિલાઓના બેંક એકાઉન્ટ ખોલાવીને તેમને બેકિંગ વ્યવસ્થા સાથે જોડી, ઉજ્જવલા સિલિન્ડર આપીને તેમને ધુમાડાની તકલીફ માંથી મુક્તિ આવી છે. ત્રણ તલાક વિરુદ્ધ કડક કાયદો બનાવીને અમારી સરકારે લાખો મુસ્લિમ બહેનોનું જીવન નષ્ટ થતું બચાવ્યું છે. જ્યારે કાશ્મીરમાં આર્ટિકલ 370 લાગુ હતી, તો ત્યાંની બહેનો-દિકરીઓ ઘણા અધિકારોથી વંચિત હતી. જો તે રાજ્યની બહાર અન્ય કોઈ સાથે લગ્ન કરી લેતી હતી, તો તે ખાનદાની સંપત્તિ મેળવવાનો તેમનો અધિકાર છિનવાઇ જતો હતો.'

નરેન્દ્ર મોદીએ કહ્યું કે'રાજકારણનું મેદાન હોય કે રમતનું મેદાન, ન્યાયપાલિકા હોય કે પછી પોલીસ, દેશના દરેક સેક્ટરમાં મહિલાઓનો પરચમ લહેરાઈ રહ્યો છે.2014 પછી દેશના મહત્વપૂર્ણ પદો પર મહિલાઓની ભાગીદારી ઝડપથી વધી છે.2014 પછી જ કેન્દ્ર સરકારમાં સૌથી વધુ મહિલા મંત્રી બની છે.સંસદમાં પણ મહિલાઓની હાજરીમાં વધારો થયો છે.18મી લોકસભામાં 74 મહિલા સાંસદ લોકસભાનો હિસ્સો છે. ન્યાયપાલિકામાં મહિલાઓની ભાગીદારી એટલી જ વધી છે.'

ઘણા રાજ્યોમાં સિવિલ જજ તરીકે નવી ભરતીમાં પચાસ ટકા અથવા તેનાથી વધુ આપણી દિકરીઓને સિલેક્ટ કરવામાં આવી છે. આજે ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ છે. તેમાં મહિલા રોકાણની મોટી ભૂમિકા છે.

#Gujarat #CGNews #PM Modi #Narendra Modi #Women's Day #Happy Womens Day
Related Articles
Tajiya Commitee ભરૂચ logo logo
LIVE

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું ભરૂચ |

By Connect Gujarat Desk Jul 07 2025
bharuch ભરૂચ logo logo
LIVE

ભરૂચ: જિલ્લામાં આવેલ જળાશયો અને નદીના પટ સહિત 67 સ્થળોએ પ્રવેશવા પર પ્રતિબંધ, તંત્રએ બહાર પાડ્યું જાહેરનામું

અનિચ્છનીય ઘટનાઓ બનવાની શક્યતાઓ રહેલ હોય તેવા ભયજનક સ્થળોએ કોઈ પણ વ્યક્તિ પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું ભરૂચ | ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jul 07 2025
national highway ભરૂચ logo logo
LIVE

ભરૂચ- વડોદરા વચ્ચે NH 48 પર માર્ગના સમારકામની કામગીરી શરૂ, મસમોટા ખાડા પડતા સર્જાય રહ્યો છે લાંબો ટ્રાફિકજામ

માર્ગ પર મોટા ખાડા હોવાના કારણે વાહનોની ગતિ અવરોધાય છે જેના કારણે લાંબો ટ્રાફિક જામ પણ સર્જાય છે ભરૂચ | ગુજરાત | સમાચાર | ભરૂચ | ગુજરાત | સમાચાર |

By Connect Gujarat Desk Jul 07 2025
tajjjj ભરૂચ logo logo
LIVE

ભરૂચ : મોહરમ પર્વ નિમિતે શહિદે કરબલાની યાદમાં કલાત્મક તાજીયા જુલુસ યોજાયું,મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટ્યા

ભરૂચ શહેર તેમજ અંકલેશ્વર પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વાર ઉલ્લાસભેર મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.અને આ પ્રસંગે તાજીયા ઝુલુસ યોજવામાં આવ્યું હતું. : ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jul 07 2025
mahillaaamnd ભરૂચ logo logo
LIVE

ભરૂચ : જુના તવરા ગામની કમાન હવે મહિલાઓના હાથમાં, મહિલા સરપંચ અને ઉપસરપંચ કરશે ગામનો વિકાસ...

ભરૂચ તાલુકા જુના તવરા ગામની કમાન હવે મહિલાઓના હાથમાં આવી ગઈ છે. જુના તવરા ગ્રામ પંચાયત ખાતે આજરોજ ડેપ્યુટી સરપંચની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jul 07 2025
kmrtod ભરૂચ logo logo
LIVE

ભરૂચ  : શહેરમાં રેલવે સ્ટેશનથી નંદેલાવ માર્ગ બન્યો ખસ્તાહાલ, રસ્તા પર ખાડા પડતા લોકોમાં આક્રોશ

ભરૂચ શહેરના રેલવે સ્ટેશનથી નંદેલાવ ગામ જતો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર બની ગયો છે,જેના કારણે આ માર્ગ કમર તોડ બની ગયો હોવાનો આક્રોશ વાહન ચાલકો તેમજ રાહદારીઓ વ્યક્ત કરી રહ્યા છે. ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jul 07 2025
Latest Stories
રાશિ ભવિષ્ય 08 જુલાઇ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ logo logo
LIVE

રાશિ ભવિષ્ય 08 જુલાઇ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

01
Share
Twitter Share Whatsapp LinkedIn
  • 02

    અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 03

    ભરૂચ: જિલ્લામાં આવેલ જળાશયો અને નદીના પટ સહિત 67 સ્થળોએ પ્રવેશવા પર પ્રતિબંધ, તંત્રએ બહાર પાડ્યું જાહેરનામું

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 04

    ભરૂચ- વડોદરા વચ્ચે NH 48 પર માર્ગના સમારકામની કામગીરી શરૂ, મસમોટા ખાડા પડતા સર્જાય રહ્યો છે લાંબો ટ્રાફિકજામ

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 05

    ભરૂચ : મોહરમ પર્વ નિમિતે શહિદે કરબલાની યાદમાં કલાત્મક તાજીયા જુલુસ યોજાયું,મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટ્યા

    Share
    Twitter Share Whatsapp LinkedIn
Read the Next Article
Powered by

Readers accessing connectgujarat.com are believed to abide by terms & conditions of our website.


Subscribe to our Newsletter!



Quick Links

  • Disclaimer
  • Privacy Policy
  • Advertisement
  • Submit Your Story
  • Contact Us
  • English Site

Latest Stories

  • રાશિ ભવિષ્ય 08 જુલાઇ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
  • અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો
  • ભરૂચ: જિલ્લામાં આવેલ જળાશયો અને નદીના પટ સહિત 67 સ્થળોએ પ્રવેશવા પર પ્રતિબંધ, તંત્રએ બહાર પાડ્યું જાહેરનામું
  • ભરૂચ- વડોદરા વચ્ચે NH 48 પર માર્ગના સમારકામની કામગીરી શરૂ, મસમોટા ખાડા પડતા સર્જાય રહ્યો છે લાંબો ટ્રાફિકજામ
  • ભરૂચ : મોહરમ પર્વ નિમિતે શહિદે કરબલાની યાદમાં કલાત્મક તાજીયા જુલુસ યોજાયું,મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટ્યા
  • ભરૂચ : જુના તવરા ગામની કમાન હવે મહિલાઓના હાથમાં, મહિલા સરપંચ અને ઉપસરપંચ કરશે ગામનો વિકાસ...
  • ભરૂચ  : શહેરમાં રેલવે સ્ટેશનથી નંદેલાવ માર્ગ બન્યો ખસ્તાહાલ, રસ્તા પર ખાડા પડતા લોકોમાં આક્રોશ
  • અંકલેશ્વર : સારંગપુરમાં મદનીનગરમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો,રૂ.5 લાખના માલમત્તાની ચોરીથી ચકચાર
  • શેરબજાર મામૂલી વધારા સાથે બંધ, સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ વધ્યો


© Copyrights 2024. All rights reserved.

Powered by