Connect Gujarat
ગુજરાત

નર્મદા: કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરની ઉપસ્થિતિમાં વિશ્વ મધમાખી દિવસની ઉજવણી

મધમાખી ઉત્પાદનને વધુ વેગ આપવા માટે 500 કરોડની જોગવાઈ આ વખતના બજેટમાં કરી છે અને હજુ પણ વધુ જોગવાઈ કરવામાં આવશે

X

નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે વિશ્વમધમાખી દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ કાર્યક્રમમાં કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમર ઉપસ્થિત રહ્યા હતા નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આજે વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે કેન્દ્રિય કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.કૃષિ મંત્રીએ જણાવ્યુ હતું કે કેન્દ્ર સરકારે મધમાખી ઉત્પાદનને વધુ વેગ આપવા માટે 500 કરોડની જોગવાઈ આ વખતના બજેટમાં કરી છે અને હજુ પણ વધુ જોગવાઈ કરવામાં આવશે. ભારત સરકાર ખેડૂતોની આવક વધે એ માટે પ્રયાસ કરી રહી છે અને આવનારા દિવસોમાં અનેક નવી યોજના લાવવામાં આવી રહી છે.

Next Story