Home > agriculture minister
You Searched For "Agriculture Minister"
ગાંધીનગર: ઠક્કરબાપાની ૧૫૪મી જન્મજયંતી નિમિત્તે કૃષિ મંત્રી રાઘવજી પટેલે શ્રધ્ધાસુમન અર્પણ કર્યા
29 Nov 2023 11:32 AM GMTગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઠક્કરબાપાની ૧૫૪મી જન્મજયંતી નિમિત્તે તેઓના તૈલચિત્રને પુષ્પાજલિ અર્પણ કરી હતી.
ધરતીપુત્રોના પ્રશ્નોને હકારાત્મક વાચા આપવા રાજ્ય સરકારનો ખેડૂત હિતલક્ષી નિર્ણય : કૃષિ મંત્રી રાઘવજી પટેલ
7 Sep 2023 10:01 AM GMTજેમાં સહાયપાત્ર વિસ્તારની મર્યાદા લઘુત્તમ 5 હેક્ટરથી ઘટાડીને 2 હેક્ટર કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા પાક વીમા યોજના ફરી શરૂ કરવા વિચારણા : કૃષિમંત્રી રાઘવજી પટેલ
29 April 2023 8:39 AM GMTગુજરાત રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે જ્યારથી પાક વીમા યોજના બંદ કરી છે.
જામનગર: કૃષિપ્રધાન રાઘવજીની અધ્યક્ષતામાં શિક્ષક સન્માન સમારોહ યોજાયો, 35 નિવૃત્ત શિક્ષકોનું કરવામાં આવ્યુ સન્માન
8 April 2023 9:14 AM GMTજામનગરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને શિક્ષક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર : સસોઇ ડેમમાં નર્મદા નદીના નવા નીરની આવક થતાં કૃષિમંત્રીએ વધામણાં કર્યા...
6 Sep 2022 10:09 AM GMTજામનગરના 35 ચેકડેમોમાંથી 14 ડેમોને સૌની યોજના હેઠળ નર્મદાના પાણીથી ભરવામાં આવ્યા છે
રાજ્યમાં કમલમ ફળની ખેતી કરનારા થઈ જશે માલામાલ,વાંચો કૃષિ મંત્રીએ શું કરી જાહેરાત
2 July 2022 7:39 AM GMTકૃષિ મંત્રી રાઘવજી પટેલ આ વિશે કહ્યુ કે, કમલમ ફળનું વાવેતર કરતા સામાન્ય જાતિના ખેડૂતો ને એક હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ મહતમ રૂપિયા 3 લાખ ની સહાય...
જામનગર : કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે જાંબુડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં CBC મશીનનું લોકાર્પણ કરાયું...
6 Jun 2022 10:31 AM GMTજામનગર જિલ્લાના અનેક આરોગ્ય કેન્દ્રોમાં રૂપિયા ૫૩ લાખ ૪૩ હજારના ખર્ચે ૩૯ CBC મશીનો વિકસાવવામાં આવ્યા છે.
નર્મદા: કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરની ઉપસ્થિતિમાં વિશ્વ મધમાખી દિવસની ઉજવણી
20 May 2022 12:25 PM GMTમધમાખી ઉત્પાદનને વધુ વેગ આપવા માટે 500 કરોડની જોગવાઈ આ વખતના બજેટમાં કરી છે અને હજુ પણ વધુ જોગવાઈ કરવામાં આવશે
રાજ્ય સરકારનો કૃષિલક્ષી નિર્ણય, લઘુતમ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી 125 મણ ચણાની ખરીદી કરાશે : કૃષિ મંત્રી
24 Feb 2022 9:58 AM GMTગુજરાતના ખેડૂતોની માંગણી અને રજૂઆતો પરત્વે હકારાત્મક અભિગમ દાખવી રાજ્ય સરકાર દ્વારા મહત્વનો કૃષિલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.
જામનગર : કૃષિમંત્રીના અધ્યક્ષ સ્થાને ગાયત્રી શક્તિપીઠ દ્વારા ગર્ભોત્સવ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું
23 Oct 2021 7:17 AM GMTગર્ભાવસ્થા દરમિયાન માતાનું ચિંતન, આહાર-વિહાર તેમજ આદર્શ દ્વારા દેશને શિવાજી, વલ્લભ પટેલ, મહાત્મા ગાંધીજી તથા રામ-કૃષ્ણ ભગવાન જેવા મહામાનવની ભેટ મળી.
રાજ્યના ખેડૂતો માટે મોટી જાહેરાત આ તારીખથી થશે મગફળીની ખરીદી
27 Sep 2021 10:56 AM GMTવિધાનસભા સત્રના પ્રથમ દિવસે જ ગૃહમાં મોટા મુદ્દાઓ ચર્ચાયા અને પક્ષ-વિપક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપ દ્રશ્યો પણ જોવા મળ્યા. જો કે આ બધામાં આજે કૃષિમંત્રીએ...