-
દાહોદના લીમખેડા નજીક સર્જાયો અકસ્માત
-
ટ્રાવેલર ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો
-
કુલ 4 લોકોના મોત- 5 શ્રદ્ધાળુઓ ઘાયલ
-
પ્રયાગરાજથી પરત આવી રહ્યા હતા શ્રદ્ધાળુઓ
-
મૃતકોમાં અંકલેશ્વરના 2 શ્રદ્ધાળુઓનો સમાવેશ
પ્રયાગરાજથી પરત ફરી રહેલ ટ્રાવેલરને દાહોદ નજીક નડ્યો અકસ્માત, અંકલેશ્વરના 2 સહિત કુલ 4 શ્રદ્ધાળુઓના મોત
દાહોદના લીમખેડાના પાલ્લી ગામ નજીક હાઈવે પર ઊભેલી ટ્રક સાથે પાછળથી ટ્રાવેલર ભટકાઈ હતી જેમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતના આ બનાવમાં કુલ ચાર વ્યક્તિના મોત નિપજ્યા