ભરૂચ: દયાદરા ગામ નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર દંપત્તિને ઇજા, સારવાર અર્થે ખસેડાયા
બાઈક પર જઈ રહેલા દંપતીને અજાણ્યા વાહને ટક્કર મારતા બાઈક ચાલકને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો
બાઈક પર જઈ રહેલા દંપતીને અજાણ્યા વાહને ટક્કર મારતા બાઈક ચાલકને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો
વાન પલટી જતાં તેમાં સવાર મહિલાઓ અને બાળકો સહિતના સભ્યો ફંગોળાયા હતા. જેમાં 3 વ્યક્તિના કરુણ મોત નિપજ્યા હતા અને એક જ પરિવારના 23 લોકો ઈજાગ્રસ્ત થયા
ત્રણ યુવકોને અજાણ્યો વાહન ચાલક અડફેટમાં લઈને ફરાર થઈ ગયો હતો. સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે સગાભાઈ સહિત ત્રણ યુવકોના ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા
અંકલેશ્વર વાલિયા રોડ પર કોસમડી ગામ નજીક વાલીયા તરફથી પુર ઝડપે આવી રહેલ કારના ચાલકે અન્ય કાર અને મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો....
બાઈક ચાલક યુવાન બાઈક પરથી ફંગોળાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક ચાલક યુવાનનુ માથું પણ ધડથી અલગ થઈ ગયું......
બાળકીને ડમ્પર ચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ડમ્પરનું ટાયર બાળકી પર ફરી વળ્યું હતું, જેના કારણે બાળકીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું
કમિશનના અધ્યક્ષ પ્રિયંક કાનૂનગોએ તમામ રાજ્યોના મુખ્ય સચિવોને સલામતીના ધોરણોનું ઉલ્લંઘન કરતી બધી સ્લીપર કોચ બસોને રસ્તાઓ પરથી હટાવી દેવાનો નિર્દેશ આપ્યો
ઝઘડિયાના દધેડા ગામ નજીક નમાઝ માટે જતા મુસાફરોનો ટ્રેમ્પો પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેમ્પામાં સવાર કુલ 15 લોકો ઇજાગ્રસ્ત થયા