ચોમાસામાં બહારનું ખાવાનું ટાળો, બીમારીનો ભોગ બનશો.
ચોમાસુ વરસાદની મઝા સાથે સાથે બીમારીઓ પણ લાવતું હોય છે. આ દરમ્યાન ચોમાસામા ખાવા પીવામાં ખૂબ કાળજી રાખવાની જરૂર હોય છે.
ચોમાસુ વરસાદની મઝા સાથે સાથે બીમારીઓ પણ લાવતું હોય છે. આ દરમ્યાન ચોમાસામા ખાવા પીવામાં ખૂબ કાળજી રાખવાની જરૂર હોય છે.
ભારતીય મસાલા સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર છે. આમાંનો એક મુખ્ય મસાલો અજમો છે જે તેની વિશિષ્ટ સુગંધ અને સ્વાદ માટે જાણીતો છે. સેલરી એ એક ઉત્તમ મસાલો છે.
સ્વસ્થ શરીર માટે સારો આહાર અને સ્વસ્થ જીવનશૈલી સૌથી મહત્વપૂર્ણ છે. સારો આહાર ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે તેમાં તમામ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં હોય.
વ્યક્તિને સ્વસ્થ રહેવા માટે સારી ઊંઘ અને સંતુલિત આહારની જરૂર હોય છે. આમાંથી કોઈપણ એક વસ્તુની ઉણપ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનું કારણ બને છે.
ચોમાસુ શરૂ થાય તો વરસાદની મઝા સૌને વ્હાલી લગતી હોય છે. પણ ચોમાસુ અનેક બીમારીઓ પણ સાથે લઈને આવતું હોય છે
મેથી થી વધતું વજન પણ કંટ્રોલમાં રહે છે. મોટપણું ઘણી બીમારીઓનું ઘર છે. જો તમે વધતા વજનથી પરેશાન છો તો મેથીને આખી રાત પલાળીને સવારે ખાવાનું રાખો..
આપણે રોજ સવારે ન્હાતી વખતે આપણાં શરીરને ચોખ્ખું રાખવા માટે સાબુનો ઉપયોગ કરતાં હોઈએ છીએ . આપણે માનીએ છીએ કે સાબુ વડે શરીર ચોખ્ખું રહે છે