T20 વર્લ્ડ કપ : દિનેશ કાર્તિક અને ચહલની વાપસી થશે?, ભારતીય કોચ રાહુલ દ્રવિડે સેમી ફાઈનલમાં ફેરફારનો સંકેત આપ્યો.!
ભારતીય ક્રિકેટ ટીમ ધમાકેદાર રીતે T20 વર્લ્ડ કપ 2022માં સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગઈ છે.
ભારતીય ક્રિકેટ ટીમ ધમાકેદાર રીતે T20 વર્લ્ડ કપ 2022માં સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગઈ છે.
સુપર-12 રાઉન્ડની છેલ્લી મેચ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે મેલબોર્નમાં રમાઈ હતી. આ મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 71 રનથી હરાવ્યું
ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ આર. અશ્વિને 4 ઓવરમાં 22 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તો મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ લીધી
T20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલ માટે ચાર ટીમો નક્કી કરવામાં આવી છે.આજે એટલે કે રવિવારે રમાયેલી મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.
રવિવારે (6 નવેમ્બર) નેધરલેન્ડ સામે દક્ષિણ આફ્રિકાની હાર બાદ ભારતીય ટીમ T20 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે.
દક્ષિણ આફ્રિકાની ટીમ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. તેઓ સુપર-12ની છેલ્લી મેચ નેધરલેન્ડ સામે 13 રનથી હારી ગયા હતા.
T20 વર્લ્ડ કપમાં રવિવારે ભારત ઝિમ્બાબ્વે સામે ટકરાશે. ટીમ ઈન્ડિયાની આ છેલ્લી ગ્રુપ રાઉન્ડની મેચ છે. રવિવારે ગ્રુપ 2 ની ત્રણ મેચો રમાવાની છે