સીએમ ફડણવીસની બેઠકઃ મરાઠા આરક્ષણ મામલે જાણો લેટેસ્ટ અપડેટ્સ
મરાઠા સમાજને ઓબીસી કેટેગરીમાં આરક્ષણ આપવાની માગણી સાથે કાર્યકર્તા જરાંગે પાટીલ મુંબઈમાં અનશન પર બેઠા છે. આજે તેમના ઉપવાસનો ત્રીજો દિવસ છે.
મરાઠા સમાજને ઓબીસી કેટેગરીમાં આરક્ષણ આપવાની માગણી સાથે કાર્યકર્તા જરાંગે પાટીલ મુંબઈમાં અનશન પર બેઠા છે. આજે તેમના ઉપવાસનો ત્રીજો દિવસ છે.
મન કી બાત'માં PM મોદીએ પ્રતિભા સેતુ પોર્ટલનો પણ ઉલ્લેખ કર્યો હતો.આ પોર્ટલ એવા હજારો ઉમેદવારો માટે છે જેમણે UPSC કે અન્ય મોટી પરીક્ષાના બધા તબક્કા પાસ કર્યા હતા
દેશના ઘણા ભાગોમાં વરસાદ ભારે તબાહી જેવો વરસી રહ્યો છે. પહાડી રાજ્યોમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલનની ઘટનાઓએ લોકોને ડરાવી દીધા છે.
ઉત્તરપ્રદેશના લખનઉમાં એક ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે આખી ફેક્ટરી આગની લપેટમાં આવી ગઈ હતી.જેમાં લગભગ છ લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી છે. જેમાં ક્યાંક હળવો ક્યાંક મધ્યમ તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. આજની વાત કરીએ તો
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે (30 ઓગસ્ટ, 2025) SCO (Shanghai Cooperation Organisation) સમિટમાં ભાગ લેવા માટે ચીનના તિયાનજિન શહેર પહોંચ્યા છે.
દિલ્હીમાં પશુ પક્ષીઓ માટે જીવલેણ એવા બર્ડ ફ્લૂની એન્ટ્રી થઈ છે. જેના પગલે દિલ્હીનો નેશનલ ઝૂઓલોજિકલ પાર્ક બંધ કરી દેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમુદાયને જાતિ પ્રમાણપત્ર આપતી વંશાવળી સમિતિનો કાર્યકાળ 2026 સુધી લંબાવ્યો છે. આ સમિતિ મરાઠા-કુણબી સંબંધો સંબંધિત પાત્રતા નક્કી કરે છે.