જયપુરમાં સવાઈ માન સિંહ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં મોડી રાત્રે લાગી ભીષણ આગ, છ દર્દીઓના ગૂંગળામણથી મોત
જયપુરમાં સવાઈ માન સિંહ હોસ્પિટલ (SMS હોસ્પિટલ) ના ટ્રોમા સેન્ટરમાં રવિવારે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આગની જ્વાળાઓ ઝડપથી બીજા માળે
જયપુરમાં સવાઈ માન સિંહ હોસ્પિટલ (SMS હોસ્પિટલ) ના ટ્રોમા સેન્ટરમાં રવિવારે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આગની જ્વાળાઓ ઝડપથી બીજા માળે
આંતરરાષ્ટ્રીય હવામાન વિભાગ (IMD) અનુસાર, દેશના ઘણા ભાગોમાં 15 ઓક્ટોબર સુધી વાદળોની હિલચાલ ચાલુ રહેશે, અને છૂટાછવાયા વરસાદના ઝાપટા હવામાનને ખુશનુમા રાખશે.
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં શનિવારે (4 ઓક્ટોબર, 2025) ભારે વરસાદને કારણે મોટા પાયે ભૂસ્ખલન થયું હતું, જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 17 લોકો માર્યા ગયા છે.
અરબ સાગરમાં સક્રિય થયેલા 'શક્તિ' વાવાઝોડાને લઈને ગુજરાતના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મહત્ત્વની આગાહી કરી છે. તેમના મતે, આ વાવાઝોડું ગુજરાતથી 552 કિલોમીટર
હવામાન વિભાગે પુષ્ટિ કરી છે કે ઉત્તર અરબી સમુદ્ર પર ઊંડું દબાણ ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થયું છે. તે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધશે અને આગામી 24
ગીતાંજલિ આંગમો દાખલ કરેલી અરજીમાં જણાવાયું છે કે, સોનમ વાંગચુક લોકશાહી અને શાંતિપૂર્ણ દેખાવનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમની સામે ખોટા આરોપો મૂકવામાં આવ્યા હતા
મધ્યપ્રદેશના ખંડવામાં દુર્ગા મૂર્તિના વિસર્જન દરમિયાન એક ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પડી ગઈ. આ અકસ્માતમાં આઠ છોકરીઓ સહિત 11 લોકોનાં મોત થયા.
બંગાળની ખાડીમાં બનેલું નીચું દબાણ એક ચક્રવાતી વાવાઝોડામાં પરિણમી ગયું છે અને ઝડપથી દરિયાકાંઠાની નજીક આવી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ