ગુજરાત જામનગર: રાવણ દહનના કાર્યક્રમનું કાઉન્ટડાઉન, દિલ્હીથી ખાસ કારીગરો બોલાવી પૂતળા તૈયાર કરાયા જામનગરમાં છેલ્લા 7 દાયકાથી પરંપરાગત રીતે ઉજવાતા રાવણ દહનના કાર્યક્રમની સિંધી સમાજ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે By Connect Gujarat 04 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન અમદાવાદ: 100થી વધુ ફિલ્મી કલાકારો સાથે નવરાત્રી મહોત્સવનું કરાયું આયોજન, જુઓ કોણ કોણ જોડાયું.! ગુજરાતીઓની ઓળખ અને સૌથી પ્રિય તહેવાર નવરાત્રિ મહોત્સવ હાલ તેના પૂરા રંગમાં જોવા મળી રહ્યો છે By Connect Gujarat 04 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: વાલિયામાં કમળા માતાજીનાં મંદિરે નવરાત્રી પર્વની ઉજવણી, મોટીસંખ્યામાં ખેલૈયાઓએ ગરબે ઘુમી માતાજીની કરી આરાધના વાલિયા ગામના પૌરાણિક કમળા માતાજી મંદિર ખાતે નવરાત્રી પર્વની આઠમ નિમિત્તે મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા By Connect Gujarat 04 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
નવરાત્રી ઉજવણી ગીર સોમનાથ: ભૂદેવો પારંપારિક ધોતીયુ પહેરી ગરબાના મેદાનમાં ઉતર્યા, માતાજીની અનોખી રીતે કરી આરાધના જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીમાં વેરાવળ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ ધોતી પહેરીને રાસ રમવામાં આવ્યા હતા By Connect Gujarat 04 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: શૌર્ય સાથે શક્તિની અનોખી રીતે કરવામાં આવી આરાધના, રાજપૂત સમાજ દ્વારા તલવાર રાસનું આયોજન રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સમાજના યુવક યુવતીઓ તલવાર સાથે ગરબે ઘુમ્યા હતા By Connect Gujarat 02 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : ગુજરાતમાં યોજાતા એકમાત્ર પુરુષોના ગરબા, જાણો મહિલાઓ અહી કેમ નથી ઘૂમી શકતી ગરબા..! માંડવીમાં અંબા માતાના ચોકમાં વર્ષો જૂની પરંપરા યથાવત, 150 વર્ષ ઉપરાંતથી એકમાત્ર પુરુષો દ્વારા જ થાય છે ગરબા By Connect Gujarat 01 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: હાંસોટના ઇલાવ ગામની R.K.વકીલ હાઈસ્કૂલમાં નવરાત્રી મહોત્સવનું આયોજન નવરાત્રી મહોત્સવ નિમિત્તે ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ઈલાવ ગામ ખાતે આવેલ આર.કે.વકીલ હાઇસ્કુલ અને અલ્કાબા પ્રાઈમરી શાળા ખાતે મહા આરતી અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 01 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
નવરાત્રી ઉજવણી શારદીય નવરાત્રીનાં પાંચમા દિવસે કરો માઁ સ્કંદમાતાની પૂજા,જાણો શું છે મહત્વ શારદીય નવરાત્રીનો પાંચમો દિવસ અશ્વિન મહિનાના શુક્લ પક્ષનો પાંચમો દિવસ. By Connect Gujarat 30 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન 'કાલી હૈ કલકત્તા વાલી' માતાના આશીર્વાદ મેળવવા નવરાત્રીમાં ચાઈનીઝ કાલી મંદિરની મુલાકાત અવશ્ય લો. શારદીય નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે માતાજીની કલશની સ્થાપના કર્યા બાદ માતાજીના આગમનનાં આ પ્રસંગે મંદિરોને શણગારવામાં આવ્યા છે. By Connect Gujarat 29 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn