🔴 Breaking
અંકલેશ્વર: અમરતપુરા ગામ નજીક બ્રિજ પાસેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો, હત્યાની આશંકા વચ્ચે પોલીસ તપાસનો ધમધમાટઅંકલેશ્વર: પુનગામ ખાતે પંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણીને અનુલક્ષી સહકાર પેનલ દ્વારા જનસભા યોજાયભરૂચ: મેઘરાજાના મેળા માટે સીટી સર્વે વિભાગ દ્વારા સ્ટોલની ફાળવણી માટે હરાજી યોજાય, સાતમથી દશમ સુધી યોજાશે મેળોઅંકલેશ્વર: NH-48 પર અકસ્માતોનું વધ્યુ પ્રમાણ, પોલીસ અને હાઇવે ઓથોરિટીએ બ્લેકસ્પોટની લીધી મુલાકાત ભરૂચ: શિષ્યવૃત્તિના અભાવે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલી, આદિજાતિ કચેરીમાં કરાય ઉગ્ર રજુઆતભરૂચ: વાગરાના સારણ ગામના ખેડૂતોએ કલેકટરને પ્રદુષણ બાબતે રજુઆત, MLA અરુણસિંહ રણા જોડાયાભરૂચ : સંગીતપ્રેમીઓની પ્રતિભાને પ્રોત્સાહન આપવા રોટરી ક્લબ ઓફ ભરૂચ-ફેમિના દ્વારા ‘મ્યુઝિક ઓડિશન’ કાર્યક્રમ યોજાયો.ભરૂચ: આમોદના દોરા ગામે હળપતિ આવાસ યોજનાના 30 લાભાર્થી પરિવારોનો ગૃહપ્રવેશઅંકલેશ્વર: અમરતપુરા ગામ નજીક બ્રિજ પાસેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો, હત્યાની આશંકા વચ્ચે પોલીસ તપાસનો ધમધમાટઅંકલેશ્વર: પુનગામ ખાતે પંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણીને અનુલક્ષી સહકાર પેનલ દ્વારા જનસભા યોજાયભરૂચ: મેઘરાજાના મેળા માટે સીટી સર્વે વિભાગ દ્વારા સ્ટોલની ફાળવણી માટે હરાજી યોજાય, સાતમથી દશમ સુધી યોજાશે મેળોઅંકલેશ્વર: NH-48 પર અકસ્માતોનું વધ્યુ પ્રમાણ, પોલીસ અને હાઇવે ઓથોરિટીએ બ્લેકસ્પોટની લીધી મુલાકાત ભરૂચ: શિષ્યવૃત્તિના અભાવે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલી, આદિજાતિ કચેરીમાં કરાય ઉગ્ર રજુઆતભરૂચ: વાગરાના સારણ ગામના ખેડૂતોએ કલેકટરને પ્રદુષણ બાબતે રજુઆત, MLA અરુણસિંહ રણા જોડાયાભરૂચ : સંગીતપ્રેમીઓની પ્રતિભાને પ્રોત્સાહન આપવા રોટરી ક્લબ ઓફ ભરૂચ-ફેમિના દ્વારા ‘મ્યુઝિક ઓડિશન’ કાર્યક્રમ યોજાયો.ભરૂચ: આમોદના દોરા ગામે હળપતિ આવાસ યોજનાના 30 લાભાર્થી પરિવારોનો ગૃહપ્રવેશ
Featured

નવસારી : કૃષિ કેમ્પસ પ્રાથમિક શાળા જવાના માર્ગે ગરનાળુ તૂટી જતાં વિદ્યાર્થીઓને હાલાકી, 5 દિવસ શિક્ષણ કાર્ય બંધ..!

નવસારીની કૃષિ કેમ્પસ પ્રાથમિક શાળામાં જવાના માર્ગ ઉપર ગરનાળુ તૂટી જતા વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

નવસારી : કૃષિ કેમ્પસ પ્રાથમિક શાળા જવાના માર્ગે ગરનાળુ તૂટી જતાં વિદ્યાર્થીઓને હાલાકી, 5 દિવસ શિક્ષણ કાર્ય બંધ..!

નવસારીની કૃષિ કેમ્પસ પ્રાથમિક શાળામાં જવાના માર્ગ ઉપર ગરનાળુ તૂટી જતા વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રો બીજી તરફ, શાળા દ્વારા હંગામી ધોરણે વિદ્યાર્થીઓ માટે શિક્ષણની કોઈપણ વ્યવસ્થા કરવામાં નહીં આવતા વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

નવસારીની કૃષિ કેમ્પસ પ્રાથમિક શાળામાં જવાના માર્ગે ગરનાળુ તૂટી જતા વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ, શાળામાં આવવા જવાનો રસ્તો બંધ હોવાથી બાળકોને જોખમી રસ્તા પરથી પસાર થવાની નોબત આવતી હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે. શાળાની બાજુમાં ગરનાળુ તૂટી ગયેલું હોવાથી વિદ્યાર્થીઓને શાળામાં જવા માટે હાલાકી પડી રહી છે. ફરજિયાત તૂટેલા ગરનાળા પરથી વિદ્યાર્થીઓને પસાર થવું પડે છે, જેને કારણે વિદ્યાર્થીઓ આ જોખમી રસ્તા પરથી શાળામાં આવી શકે તેમ નથી. જેથી વાલીઓ પોતાના બાળકોની સલામતી જોતા તેમને શાળાએ મોકલતા નથી. પણ સામે શાળા દ્વારા વિદ્યાર્થીઓ માટે હંગામી ધોરણે શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેથી વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. શાળામાં શિક્ષકો તો હાજરી પુરાવી રહ્યા છે. પરંતુ વિદ્યાર્થીઓ પ્રવેશી શક્યા નથી. સમગ્ર મામલાને લઈને પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીએ 5 દિવસ બાદ વિદ્યાર્થીઓને અન્ય શાળામાં બેસાડવાનો નિર્ણય લીધો છે. નવસારી-વેજલપુર નગરપાલિકા અને જિલ્લા પંચાયતના સંકલનના અભાવે વિદ્યાર્થીઓએ પોતાનું શિક્ષણ બગાડવાનો વારો આવ્યો છે, ત્યારે નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટાયેલી પાંખ આ બાબતે નક્કર કામગીરી કરે એવી વાલીઓ માંગ કરી રહ્યા છે.

Featured

નવસારી : કૃષિ કેમ્પસ પ્રાથમિક શાળા જવાના માર્ગે ગરનાળુ તૂટી જતાં વિદ્યાર્થીઓને હાલાકી, 5 દિવસ શિક્ષણ કાર્ય બંધ..!

નવસારીની કૃષિ કેમ્પસ પ્રાથમિક શાળામાં જવાના માર્ગ ઉપર ગરનાળુ તૂટી જતા વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

નવસારી : કૃષિ કેમ્પસ પ્રાથમિક શાળા જવાના માર્ગે ગરનાળુ તૂટી જતાં વિદ્યાર્થીઓને હાલાકી, 5 દિવસ શિક્ષણ કાર્ય બંધ..!

નવસારીની કૃષિ કેમ્પસ પ્રાથમિક શાળામાં જવાના માર્ગ ઉપર ગરનાળુ તૂટી જતા વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રો બીજી તરફ, શાળા દ્વારા હંગામી ધોરણે વિદ્યાર્થીઓ માટે શિક્ષણની કોઈપણ વ્યવસ્થા કરવામાં નહીં આવતા વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

નવસારીની કૃષિ કેમ્પસ પ્રાથમિક શાળામાં જવાના માર્ગે ગરનાળુ તૂટી જતા વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ, શાળામાં આવવા જવાનો રસ્તો બંધ હોવાથી બાળકોને જોખમી રસ્તા પરથી પસાર થવાની નોબત આવતી હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે. શાળાની બાજુમાં ગરનાળુ તૂટી ગયેલું હોવાથી વિદ્યાર્થીઓને શાળામાં જવા માટે હાલાકી પડી રહી છે. ફરજિયાત તૂટેલા ગરનાળા પરથી વિદ્યાર્થીઓને પસાર થવું પડે છે, જેને કારણે વિદ્યાર્થીઓ આ જોખમી રસ્તા પરથી શાળામાં આવી શકે તેમ નથી. જેથી વાલીઓ પોતાના બાળકોની સલામતી જોતા તેમને શાળાએ મોકલતા નથી. પણ સામે શાળા દ્વારા વિદ્યાર્થીઓ માટે હંગામી ધોરણે શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેથી વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. શાળામાં શિક્ષકો તો હાજરી પુરાવી રહ્યા છે. પરંતુ વિદ્યાર્થીઓ પ્રવેશી શક્યા નથી. સમગ્ર મામલાને લઈને પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીએ 5 દિવસ બાદ વિદ્યાર્થીઓને અન્ય શાળામાં બેસાડવાનો નિર્ણય લીધો છે. નવસારી-વેજલપુર નગરપાલિકા અને જિલ્લા પંચાયતના સંકલનના અભાવે વિદ્યાર્થીઓએ પોતાનું શિક્ષણ બગાડવાનો વારો આવ્યો છે, ત્યારે નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટાયેલી પાંખ આ બાબતે નક્કર કામગીરી કરે એવી વાલીઓ માંગ કરી રહ્યા છે.