જુનાગઢ : લીલી પરિક્રમા દરમ્યાન મોબાઈલ ચોરી કરતાં 4 શખ્સો ઝડપાયા, રૂ. 1.90 લાખના 21 મોબાઈલ જપ્ત કરાયા
જુનાગઢ પોલીસે શંકાના મોબાઈલની ચોરી કરતા સની, રાજુ, રમેશ અને દાદુ નામના શખ્શો પાસેથી પોલીસને રૂ. 1.90 લાખની કિંમતના 21…
જુનાગઢ પોલીસે શંકાના મોબાઈલની ચોરી કરતા સની, રાજુ, રમેશ અને દાદુ નામના શખ્શો પાસેથી પોલીસને રૂ. 1.90 લાખની કિંમતના 21…
જન્મોજન્મના પાપોથી મુક્તિ આપતી પરિક્રમાનો મહિમા અનેરો રહ્યો છે,ત્યારે આ પ્રસંગે મહંત હરિગીરી બાપુએ ભાવિકોને શુભેચ્છા પાઠવી ગુજરાત…
પરિક્રમાને સંપૂર્ણપણે પ્લાસ્ટિકમુક્ત રાખવા માટે વન તંત્રની સાથે પ્રકૃતિપ્રેમી તેમજ ભારત વિકાસ પરિષદ નામની સંસ્થાઓ પણ આગળ આવી…
જુનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થયા બાદ ભવનાથના સાધુ-સંતોએ પરિક્રમાના રૂટ તેમજ ભવનાથ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરી…
ગિરનારની લીલી પરિક્રમા હવે પૂર્ણ થઈ છે, તેવામાં યાત્રિકોનો પ્રવાહ ગુરુ દત્તાત્રેયના દર્શન કરવા માટે પર્વત તરફ વળ્યો
જુનાગઢના ગરવા ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન એક દુઃખદ ઘટના બની
લીલી પરીક્રમાના મુખ્ય પ્રવેશ દ્વાર ભવનાથ તળેટી ખાતેથી રીબીન કાપી ગીરનારની લીલી પરીક્રમા શરૂ કરવામાં આવેલ
ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો દેવ ઉઠી આગિયારસથી પ્રારંભ થાઓ છે ત્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા
ભવનાથમાં યોજાતી ગિરનાર પરિક્રમામાં પરિક્રમાર્થીઓ ઉમટ્યા હતા ત્યારે મહાનગર પાલિકાના હોદ્દેદારોએ પરિક્રમા રૂટનું નિરીક્ષણ કર્યું હતુ.
જુનાગઢના ભવનાથ ખાતેથી દર વર્ષે પૌરાણિક લીલી પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. જેમાં લાખો શ્રદ્ધાળુ ગિરનાર ફરતે પરિક્રમા…