દેવભુમિ દ્વારકા : ભાજપના નેતાઓની ભક્તિ પણ બની “ભગવી”, જગત મંદિરમાં જોવા મળ્યો કેસરીયો માહોલ
આહીર સમાજના અગ્રણી અને ભાજપના પ્રદેશ મંત્રી સહિત પરિવાર દ્વારા દ્વારકા જગત મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું,
આહીર સમાજના અગ્રણી અને ભાજપના પ્રદેશ મંત્રી સહિત પરિવાર દ્વારા દ્વારકા જગત મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું,
ભરૂચ શહેરમાં ખાડામાં ગયેલા માર્ગો સંદર્ભે જુઠાણું ચલાવતી ભાજપ સરકાર સામે ગુરૂવારે સવારે કોંગ્રેસે ખાડા મહોત્સવનો અનોખો વિરોધ…
સી.આર.પાટિલે નોકરી બાબતે આપેલા વિવાદિત નિવેદન પર કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા હતા
નર્મદા જિલ્લાના કેવડીયામાં બનેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ કરી રહેલાં લોકોને સાંસદ મનસુખ વસાવાએ જવાબ આપ્યો છે. જન…
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે નવસારીના સાંસદ સી.આર.પાટીલની વરણી કરવામાં આવી છે. તેમના કાર્યકાળમાં રાજયમાં વિધાનસભાની 8 બેઠકો…
દેશના વડાપ્રધાન ખેડુતોની આવક બમણી કરી દઇશું તેવું તેમના દરેક ભાષણમાં કહી રહયાં છે તેવામાં જ કેન્દ્રના રાજયકક્ષાના…
રાજયના પાટનગર ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચુંટણીમાં 44 બેઠકો માટે મતદાન સંપન્ન થયું છે. મતદાન દરમિયાન ઠેર ઠેર ભાજપ અને…
રાજયમાં નવા મંત્રીમંડળની રચના બાદ પ્રથમ ચુંટણી યોજાઇ રહી હોવાથી ભાજપની શાખ દાવ પર લાગી છે. સ્થાનિક સ્વરાજની…
ભાજપ નેતાનુ ખુલ્લુ ટ્વીટ વડાપ્રધાન, મુખ્યપ્રધાન અને પ્રદેશ પ્રમુખને ટેગ કરી પાણી ભરેલા ખાડાનો ફોટા ટ્વીટ કર્યા
કોરોના મૃતકો અને પરિવારને સહાયના મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં જણાય રહી છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ…