પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિની ઉજવણી, ભાજપે યોજયાં વિવિધ કાર્યક્રમો
ભાજપની પિતૃ સંસ્થા જનસંઘના અગ્રણી પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિની ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
ભાજપની પિતૃ સંસ્થા જનસંઘના અગ્રણી પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિની ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
ભરુચના ધારાસભ્ય દુષ્યંત પટેલની નિમણૂક કરવામાં આવી છે ત્યારે આજરોજ તેઓની અધ્યક્ષતામાં બેઠક યોજાય હતી.
વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે દુષ્યંત પટેલની નિમણૂક કરવામાં આવી છે. ૨૭ અને ૨૮ સપ્ટેમ્બરના રોજ મળનાર વિધાનસભાની કાર્યવાહીમાં…
રાજ્યના નવા વરાયેલા મુખ્યપ્રધાન હાલમાં મીડિયાને હિન્દીમાં સંબોધવા અંગે સાફ કહી દીધું હતુ
રાજ્યના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીના રાજીનામા પછી રાજકારણ ગરમાયું છે. ગઈ કાલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને પાટીદાર નેતા…
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદ એરર્પોટ પર તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની સરકારના મંત્રીમંડળની શપથવિધિ આજે રાજભવન ખાતે યોજાઈ હતી, જેમાં નો-રિપિટ થિયરી સાથે…
PM મોદીના જન્મદિવસની કરાશે અનોખી રીતે ઉજવણી, 71મા જન્મદિવસ નિમિત્તે 71 ફૂટ ઊંચું સ્ટેચ્યુ બનાવાશે.
ગુજરાતમાં નવા મુખ્યમંત્રીના સસ્પેન્સ બાદ હવે નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. સિનિયર મંત્રીઓને પડતાં મુકવામાં આવે તેવી…
ગુજરાતના મંત્રીમંડળની શપથવિધિ કેન્સલ થતાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપની નીતિ અને સરકાર પર આકરા વાર કર્યા છે.…