સાબરકાંઠા : નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીની કરપીણ હત્યાથી ચકચાર, પોલીસે ચલાવ્યો તપાસનો ધમધમાટ..
મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પાટી ગામમાંથી ડબલ મર્ડરની ઘટના પ્રકાશમાં આવી છે.
વસ્ત્રાપુર તળાવમાં મજૂરીકામ અને ચોકીદારનું કામ કરતાં વ્યક્તિની ઘાતકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે