કેવડિયા જંગલ સફારીમાં લવાયેલા દેશી-વિદેશી 163 પશુ-પક્ષીઓમાંથી 53ના અચાનક મોત થયા હોવાનો ખુલાસો
વિધાનસભાના વર્તમાન સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પૂછેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી.
વિધાનસભાના વર્તમાન સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પૂછેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી.