અંકલેશ્વર : જનસેવા પ્રભુ સેવા ચેરીટેબલ ટ્રસ્ટનું સેવાકાર્ય, 2 બિનવારસી મૃતદેહના ધાર્મિક વિધિથી અંતિમ સંસ્કાર કરાયા
જનસેવા પ્રભુ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 2 બિનવારસી મૃતદેહના ધાર્મિક વિધિ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
જનસેવા પ્રભુ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 2 બિનવારસી મૃતદેહના ધાર્મિક વિધિ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.