20 લાખ સુધીની લોન હવે ગેરંટી વિના ઉપલબ્ધ, RBI એ MSMEs ને મોટી રાહત આપી, શું તમને ફાયદો થશે?
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેંકો માટે સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો (MSEs) ને કોલેટરલ-મુક્ત અથવા કોલેટરલ-મુક્ત લોન આપવાની…
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેંકો માટે સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો (MSEs) ને કોલેટરલ-મુક્ત અથવા કોલેટરલ-મુક્ત લોન આપવાની…
મોંઘવારીના આ યુગમાં, તમારી પસંદગીનું ઘર ખરીદવું ખૂબ જ મુશ્કેલ છે. ઘણી વખત ઘર ખરીદવા માટે લોન લેવી…
છેતરપિંડી કરતી ગેંગના ત્રણ સાગરીતોની પોલીસે ધરપકડ કરી આરોપીઓ વિરુદ્ધ અન્ય શહેરોમાં પણ આ પ્રકારના ગુન્હા નોંધાયા હોવાનું…
સરકારની પીએમ સ્વનિધિ અને જનધન યોજના દ્વારા ઓછા વ્યાજ અને ઓછા જોખમે ધિરાણ કઈ રીતે મળી શકે તેની…
શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ લિ.ના વકીલ એમ.ડી.કતારીયાની ધારદાર દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીને એક વર્ષની સાદી કેદની સજાનો…
ત્રણ રસ્તા સર્કલથી ભરૂચિ નાકા સુધીના વિસ્તારમાં લોકો દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસરના દબાણોને પાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ સતત પાંચમી વખત વ્યાજદરોમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે.
સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરીને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે
સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા કામરેજ ખાતે લોન ધિરાણ માર્ગદર્શન અને લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ લોન આપવાના નામે થતી છેતરપિંડીનો સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. જેમાં સાયબર ક્રાઇમે 400થી વધુ એપ્લિકેશન અને…