વડોદરા : દિવાળી ટાણે આરોગ્ય વિભાગ એક્શનમાં, મીઠાઇ-ફરસાણની દુકાનો પર ચેકિંગ હાથ ધર્યું…
વડોદરામાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા દિવાળીના તહેવાર પૂર્વે મીઠાઈ તેમજ ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
વડોદરામાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા દિવાળીના તહેવાર પૂર્વે મીઠાઈ તેમજ ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
સુરત GST વિભાગ દ્વારા અંકલેશ્વરના પ્રતીન ચોકડી વિસ્તારમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટર ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા
મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં 54 લોકોના મોત થયા છે. જોકે, હવે ધીરે ધીરે હિંસા શાંત થઈ રહી છે,…
ઝારખંડના જમશેદપુરમાં વાતાવરણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું. ફરી એકવાર હિંસા ભડકી ઉઠી છે. કહેવામાં આવી રહ્યું…
સમગ્ર રાજ્યમાં કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી નવરાત્રી ન થતી હોવાથી વેપારી વર્ગમાં નિરાશા જોવા મળી હતી.
શ્રવણ ચોકડી નજીક અનાજ કરિયાણાની દુકાન સહિત અન્ય દુકાનોના શટર ઉંચા કરી મોડી રાત્રે તસ્કરો તરખલાટ મચાવતા હોવાની…
જીલ્લામાં સૌપ્રથમ વખત પુરવઠા વિભાગ દ્વારા એક સાથે 27 જેટલી રેશનિંગ દુકાનોના લાયસન્સ સ્થગિત કરાતા અન્ય રેશનિંગ દુકાનદારોમાં…
સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે રાજ્ય સરકારના એ નિર્ણય…
ભરૂચમાં પણ રોજના કોરોનાના સરેરાશ 50 જેટલા દર્દીઓ સામે આવી રહયાં છે