અંકલેશ્વરનો “ખજૂરભાઈ” : પૂરના પાણીમાં વહી ગયેલ વૃદ્ધાના ઝૂંપડાને ફરી ઊભું કરી માનવતાની મહેક પ્રસરાવતો યુવાન…
અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટ ગામ નજીક પૂર અસરગ્રસ્ત એક વૃદ્ધાનું ઝુંપડું પણ પાણીમાં તણાઈ ગયું હતું
અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટ ગામ નજીક પૂર અસરગ્રસ્ત એક વૃદ્ધાનું ઝુંપડું પણ પાણીમાં તણાઈ ગયું હતું
ગત તા. 17 અને 18 સપ્ટેમ્બરના રોજ નર્મદા નદીમાં આવેલા ભારે પૂરના કારણે ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં પાણી…
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને ઝઘડીયા સહિતના તાલુકામાં નર્મદા નદીમાં આવેલ ભારે પૂરથી હજારો લોકો અસરગ્રસ્ત થયા છે,
નર્મદા નદીમાં આવેલા ધોડાપૂરએ વિનાશ સર્જ્યો છે. નર્મદા નદીમાં આવેલા પુરના કારણે અંકલેશ્વરમાં ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે.