નવા શૈક્ષણિક સત્રથી CBSE 10ની બોર્ડની પરીક્ષામાં ફેરફારો, બે વખત યોજાશે પરીક્ષાઓ
નવા શૈક્ષણિક સત્રથી, CBSE 10મા બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં બે વખત લેવામાં આવશે. તેનો ડ્રાફ્ટ ટૂંક સમયમાં બહાર પડી શકે છે. ઉપરાંત, CBSE 10મા બોર્ડની પરીક્ષામાં ઘણા વધુ ફેરફારો કરી શકે છે.