અમરેલી: 6 આરોપી સામે ગુજસીટોકનો ગુન્હો નોંધાયો, 4 આરોપીઓની પોલીસે કરી ધરપકડ
અમરેલીના બાબરા ગામ નજીક થોડા દિવસો પહેલા ઇન્ડિયન આર્મીના નિવૃત કર્નલ ઉપર હુમલો કરનારા 6 આરોપી સામે ગુજસીટોકનો ગુન્હો નોંધાયો હતો.
અમરેલીના બાબરા ગામ નજીક થોડા દિવસો પહેલા ઇન્ડિયન આર્મીના નિવૃત કર્નલ ઉપર હુમલો કરનારા 6 આરોપી સામે ગુજસીટોકનો ગુન્હો નોંધાયો હતો.
પેટ્રોલપંપ પર ગેસ પુરાવવા આવેલા કાર ચાલકોએ પંપના કર્મચારીને માર મારવના બનાવમાં પોલીસે પુણે મહારાષ્ટ્રના ચાર જેટલા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે