Connect Gujarat

You Searched For "Farewell Program"

ભરૂચ: SP ડો.લીના પાટીલની બદલી થતા વિદાય સમારોહ યોજાયો, જીપને દોરડા વડે ખેંચી પોલીસકર્મીઓએ આપી અનોખી વિદાય

1 Aug 2023 11:05 AM GMT
ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલની બદલી થતાં તેઓના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર અને જિલ્લાના અગ્રગણ્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા...

ભરૂચ જીલ્લા રજીસ્ટ્રાર નિવૃત કર્મી સુરેશ આહીરનો વિદાય સમારોહ યોજાયો, સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત...

8 July 2023 1:30 PM GMT
ભરૂચ શહેરની રંગ લોર્ડ્સ ઇન હોટલ ખાતે ભરૂચ જીલ્લા રજીસ્ટ્રાર નિવૃત કર્મી સુરેશ આહીરનો વિદાય સમારોહ સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતીમાં યોજાયો હતો.ભરૂચ...

ભરૂચ: સાધના વિદ્યાલયના ઇન્ચાર્જ આચાર્ય ભદ્રેશ લીંબચીયાનો વિદાય સમારોહ યોજાયો

9 Aug 2021 7:52 AM GMT
શ્રીમતી વી.કે ઝવેરી સાધના વિદ્યાલયના મદદનીશ શિક્ષક અને ઇન્ચાર્જ આચાર્ય ભદ્રેશ લીંબચીયા વયમર્યાદાને લીધે નિવૃત થતા તેમનો વિદાય સમારોહ સાધના વિદ્યાલય...

ભરૂચ: નવસારી કૃષિ યુનિવર્સિટીના ડીન અને આચાર્ય ડૉ. કે.જી.પટેલનો વિદાય સમારોહ યોજાયો

28 July 2021 12:00 PM GMT
નવસારી કૃષિ યુનિ.ના ડિન થ્ય નિવૃત્ત. કોલેજ ખાતે વિદાય સમારોહ યોજાયો, સહ કર્મચારીઓએ ભાવભીની વિદાય આપી.

વલસાડ : કારકુનથી કલેક્ટર સુધીની સફર પૂરી કરનાર જિલ્લા કલેક્ટર આર.આર.રાવલનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો

2 July 2021 6:41 AM GMT
વલસાડ જિલ્લામાં ગત તા. ૩૦મી જૂને વયનિવૃત્ત થયેલા વલસાડ જિલ્લા કલેકટર આર.આર.રાવલનો નિવૃત્તિ વિદાય સમારોહ તીથલ ખાતેના સ્‍વામિનારાયણના મંદિરના પટાંગણમાં...