Connect Gujarat

You Searched For "God"

આજે હનુમાન જયંતિ: શા માટે પવનપુત્રને બળ,બુદ્ધિ અને વિદ્યાના દેવ માનવામાં આવે છે !

23 April 2024 3:10 AM GMT
પવનના પુત્ર હનુમાન ભગવાન રામના પ્રખર ભક્ત હતા. હિન્દુ ધર્મમાં હનુમાનજીનું વિશેષ સ્થાન છે.

ડાંગ:સાપુતારા નવાગામમાં ડુંગર દેવ પ્રત્યે આદિવાસીઓની આસ્થા આજેય છે જીવંત,જુઓ વિશેષ અહેવાલ

22 Dec 2023 8:12 AM GMT
સાપુતારા નવાગામમાં ડુંગર દેવ પ્રત્યે આદિવાસીઓની આસ્થા આજેય છે જીવંત છે ત્યારે ડુંગર દેવની વિશેષ આરાધના કરવામાં આવી હતી.

એકાદશી 2023 :જાણો મોક્ષદા એકાદશી ક્યારે અને તેના પારણાનો સમય અને તેના ફાયદા

15 Dec 2023 7:26 AM GMT
મોક્ષદા એકાદશીનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે મુક્તિની એકાદશી તરીકે પણ ઓળખાય છે,

માગશર મહિનામાં સૂર્ય ભગવાન સહિત આ દેવી-દેવતાઓની પૂજા કરવાનું વિશેષ મહત્વ

30 Nov 2022 6:43 AM GMT
હિંદુ ધર્મમાં માગશર મહિનાનું વિશેષ મહત્વ છે. હિંદુ કેલેન્ડર મુજબ માગશર મહિનો 9મી નવેમ્બરથી 8મી ડિસેમ્બર સુધીનો છે. આ મહિનામાં ભગવાન સૂર્યની પૂજા...

ચંદ્રગ્રહણની "અસર" : સમગ્ર દિવસ મંદિરોમાં ભક્તો નહીં કરી શકે ભગવાનના દર્શન, રાત્રે ખુલશે મંદિરના દ્વાર...

8 Nov 2022 9:49 AM GMT
આજે સમગ્ર વર્ષ 2022નું અંતિમ ચંદ્રગ્રહણ, દર્શનાથીઓ મંદિરમાં નહીં કરી શકે દર્શન

અમદાવાદ: શ્રવણમાસના પ્રથમ સોમવારે શિવાલયો ગુંજયા હરહર મહાદેવના નાદથી

1 Aug 2022 8:16 AM GMT
પવિત્ર શ્રવણ માસના આજરોજ પ્રથમ સોમવારે અમદાવાદના પ્રાચીન કામેશ્વર મહાદેવ મંદિરે સવારથી જ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું.

અમદાવાદ : સોનાવેશમાં નાથે આપ્યા દર્શન, મંદિર પરિસરમાં ભગવાનની ઝલક નિહાળવા ભક્તોની ભારે ભીડ

30 Jun 2022 10:31 AM GMT
આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા પહેલા ત્યારે જમાલપુર જગન્નાથ મંદિર ખાતે એક અનેરો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજુલાના વડ ગામ ખાતે કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા સૂર્ય ભગવાનના સાડા ત્રણ દિવસના ઉપવાસ શરૂ કરાયા

2 May 2022 5:59 AM GMT
કાઠી ક્ષત્રીય સમાજ દ્વારા સૂર્ય ભગવાનના સાડા ત્રણ દિવસ સુધી ઉપવાસ શરૂ થયા છે આ વર્ષો જૂની પરંપરા ક્ષત્રિયો જાળવી રાખી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સાડા...

ભરૂચ: માત્ર 9 વર્ષની નાની બાળાએ જિંદગીનો એક મહિનાનો રોજો રાખી ખુદાની બંદગી કરી

29 April 2022 7:59 AM GMT
રમઝાનનો પવિત્ર માસ શરુ થતા જ મુસ્લિમો પોતાના રબ ને રાજી કરવા પવિત્ર રમઝાન માસ દરમિયા કેટલાક સૈયદ ફલક એ પોતાના જીવન નો પ્રથમ એક મહિના નો રોજો મુક્યો...

સાબરકાંઠા : રામપુરા ખાતે સિકોતર માતાના મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો, ગુજરાત સરકારના મંત્રીઓની વિશેષ ઉપસ્થિતિ

10 April 2022 6:45 AM GMT
પ્રાંતિજ તાલુકાના રામપુરા ખાતે ચારસો વર્ષ પૌરાણિક ખીજડાવાળા વહાણવટી સિકોતર માતાના નવીન મંદિર ખાતે મૂર્તિઓનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

કેવી રીતે શરૂ થયું એકાદશી વ્રત, જાણો તેનો મહિમા અને નિયમો!

25 March 2022 7:45 AM GMT
એકાદશી વ્રત શ્રેષ્ઠ ઉપવાસમાંનું એક માનવામાં આવે છે. એકાદશી વ્રત દર મહિનામાં બે વાર કરવામાં આવે છે.