Connect Gujarat

You Searched For "Hindu Festival"

રામનવમી: આ મંત્રનો જાપ કરવાથી આખી રામાયણ વાંચ્યાનું ફળ પ્રાપ્ત થાય છે, વાંચો શું છે એક શ્લોકી રામાયણ

17 April 2024 3:28 AM GMT
રામાયણ સૌથી પ્રસિદ્ધ પવિત્ર ગ્રંથોમાંથી એક છે. રામાયણમાં શ્રીરામ અને રાવણની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ રોજ રામાયણનો પાઠ કરતો હોય

ચૈત્ર નવરાત્રીના નવ દિવસ, નવ રંગો, પૂજાથી લઈને પોશાક સુધી, તેમને આ રીતે સમાવિષ્ટ કરો

9 April 2024 10:50 AM GMT
નવરાત્રીમાં પૂજા અને ઉપવાસ સિવાય એક બીજી વસ્તુનું પણ ઘણું મહત્વ છે અને તે છે રંગો.

ભગવાન શિવને માતા અન્નપૂર્ણા પાસેથી ભિક્ષા કેમ માંગવી પડી? જાણો રોચક કથા

26 Dec 2023 10:34 AM GMT
હિન્દુ ધર્મમાં પુર્ણિમા તિથીનું ખાસ મહત્વ રહેલું છે, અન્નપૂર્ણા જયંતિ માગસર મહિનાની માર્ગશીર્ષ પૂર્ણિમાનીએ ઉજ્વવામાં આવે છે.

દેવઉઠી એકાદશીના એક દિવસ પછી કરવામાં આવે છે તુલસી વિવાહ, જાણો અહીં પૂજા પદ્ધતિ

22 Nov 2023 8:43 AM GMT
માન્યતાઓ અનુસાર કે જે ઘરમાં દરરોજ તુલસીજીની પૂજા કરવામાં આવે છે ત્યાં ગરીબી ક્યારેય રહેતી નથી. એવું પણ માનવામાં આવે છે

દિવાળીથી પણ વધુ મહત્વનો માનવમાં આવતો દિવસ એટ્લે લાભ પાંચમ, જાણો તેનું મહત્વ

18 Nov 2023 6:43 AM GMT
દિવાળીથી પણ વધુ મહત્વનો છે આ લાભ પાંચમનો દિવસ, લાભ પાંચમના દિવસે લોકો વિવિધ પૂજા અને ધાર્મિક વિધિઓ કરે છે

તહેવાર દરમિયાન ઘરે જ બનાવો આ સરળ અને હેલ્ધી લાડુની વાનગી….

8 Nov 2023 7:31 AM GMT
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે, દરેક લોકો અલગ અલગ પ્રકારની સજાવટ અને પુજા કરીને ઊજવતાં હોય છે

દિવાળીમાં બનાવો હલવાઇ સ્ટાઈલ ગુલાબજાંબુ, આ ટ્રિક અજમાવશો તો જરાય નહીં ફાટે ગુલાબજાંબુ....

7 Nov 2023 11:26 AM GMT
આજકાલ દરેક વસ્તુમાં ભેળસેળ થઇ રહી છે, ત્યાં લોકો વિચારે છે કે બહારના બદલે ઘરે જ કંઇકને કંઇક બનાવીએ. માર્કેટની મીઠાઇ પર તો વિશ્વાસ જ ન કરી શકાય

ધનતેરસે શા માટે ખરીદવામાં આવે છે સાવરણી? જાણો શું છે તેનું સાચું મહત્વ...

5 Nov 2023 11:19 AM GMT
ધનતેરસના દિવસે વાસણો, સોનું, ચાંદી અને પિત્તળ ખરીદવાની માન્યતા છે. આ સિવાય સાવરણી ખરીદવાનું વિશેષ મહત્વ છે.

આ દિવાળી મનાવો શ્રી રામના ધામમાં, પરિવાર સાથે ફરવા જવાની આ છે બેસ્ટ જગ્યાઓ....

4 Nov 2023 8:10 AM GMT
હાલ દિવાળી આવી રહી છે. અનેક લોકો દિવાળીની રજાઓની રાહ જોતાં હોય છે કે ક્યારે દિવાળી આવે, ક્યારે રજા પડે અને ક્યારે ફરવા જઇએ.

દિવાળી પર માતા લક્ષ્મીની પુજા કરવા ઉપરાંત ઘરે લાવો આ ચમત્કારિક વસ્તુ, થશે અઢળક લાભ...

26 Oct 2023 12:15 PM GMT
નવરાત્રિની રંગે ચંગે ઉજવણી કર્યા બાદ હવે દિવાળીની તૈયારીમાં લોકો લાગી છે. કારણ કે હવે દિવાળીને ગણતરીના દિવસો બાકી છે.

માંગલિક કામ માટે શુભ માનવામાં આવે છે દશેરાનો દિવસ, ભૂલથી પણ આ દિવસે ના કરતાં આ કામ…..

23 Oct 2023 9:30 AM GMT
હિન્દુ ધર્મમાં દશેરાના તહેવારનું ખૂબ જ મહત્વ રહેલું છે. હિન્દુ કેલેન્ડર અનુસાર દશમી તિથી 23 ઓક્ટોબર સોમવારના રોજ સાંજે 5:44 વાગ્યે શરૂ થશે

નવરાત્રીના આઠમા નોરતે મહાગૌરી માતાને અર્પણ કરો નારિયેળના લાડુનો ભોગ, તમારી બધી મનોકામના થશે પૂર્ણ....

22 Oct 2023 11:12 AM GMT
શારદીય નવરાત્રિ પર્વ ચાલી રહ્યો છે. નવરાત્રિ દરમિયાન માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.