Connect Gujarat

You Searched For "Javerchand Meghani"

અમદાવાદ: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ પર રાજકારણ, કોંગ્રેસના ભાજપ પર આક્ષેપ

28 Aug 2021 12:39 PM GMT
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિ, ગાંધીનગર ખાતે ઉજવાયો કસુંબીનો ઉત્સવ કાર્યક્રમ.

સુરેન્દ્રનગર : જન્મભૂમિ ચોટીલામાં રૂ. 5 કરોડના ખર્ચે નિર્માણ પામશે "મેઘાણી મ્યુઝિયમ", વાંચો વધુ...

28 Aug 2021 12:27 PM GMT
ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી ઉજવણી નિમિત્તે તેમની સાથે સંકળાયેલી સ્મૃતિઓને મહત્વના સ્થળ તરીકે વિકસાવવાનો નિર્ણય...

ડાંગ : વઘઈ ખાતે સહકાર મંત્રીની ઉપસ્થિતિમાં "કસુંબીનો રંગ" ઉત્સવ યોજાયો

28 Aug 2021 11:32 AM GMT
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જીવન ઝરમર વર્ણવતા સહકાર, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, તથા વાહન વ્યવહાર રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલે ગુજરાત,...

ભાવનગર : પાલીતાણાના રણછોડ મારુંને લાગ્યો ઝવેરચંદ મેઘાણીનો રંગ, આત્મસાત કરી બનાવ્યું મેઘાણી મંદિર

28 Aug 2021 11:08 AM GMT
ગુજરાતી સાહિત્યના ઘૂઘવતા મહેરામણ અને રાષ્ટ્રીય શાયર એવાં ઝવેરચંદ મેઘાણીની પ્રસિદ્ધ પંક્તિઓ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગને ભાવનગર જિલ્લાના પાલીતાણાના...

ભરૂચ: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી, કસુંબીનો રંગ ઉત્સવ ઉજવાયો

28 Aug 2021 10:51 AM GMT
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી, ભરૂચમાં યોજાયો કાર્યક્રમ, કસુંબીનો રંગ ઉત્સવનું આયોજન.

ભાવનગર : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતીની કરાય શાનદાર ઉજવણી

28 Aug 2021 10:04 AM GMT
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતીની ઉજવણી સમગ્ર રાજ્યમાં થઈ રહી છે. જે અંતર્ગત ભાવનગર ખાતે પણ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ભાવસભર...

ભરૂચ: આમોદના લોકગાયકે 'ઝવેરચંદ મેઘાણી લોકગીત સ્પર્ધામાં' રાજ્ય કક્ષાએ સિદ્ધિ મેળવી

28 Aug 2021 7:32 AM GMT
આમોદના લોકગાયક પંકજ પંચાલે રાજ્યકક્ષાએ સિદ્ધિ મેળવી, ઝવેરચંદ મેઘાણી લોકગીત સ્પર્ધામાં આવ્યો પ્રથમ ક્રમાંક.

આજે સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ; સમગ્ર વિશ્વ તેમને રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખે છે

28 Aug 2021 6:45 AM GMT
સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની રાજ્યભરમાં સવાસોમી જન્મજયંતિ ઉજવાઈ રહી છે. ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરૃદ આપ્યું હતું એ મેઘાણી સરકાર માટે વર્ષો...

"કસુંબીનો રંગ" : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન ઝરમર ઉપર એક નજર

27 Aug 2021 9:15 AM GMT
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયર તરીકેનું બિરુદ આપ્યુ છે, તેવા ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતિ છે....

ડાંગ : રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ નિમિત્તે યોજાશે "કસુંબીનો રંગ" ઉત્સવ

26 Aug 2021 11:53 AM GMT
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતીના ઉપલક્ષમાં આગામી તા. ૨૮ ઓગસ્ટના રોજ રાજ્ય સમસ્તની જેમ, ડાંગ જિલ્લામાં પણ કસુંબીનો રંગ ઉત્સવ...