Home > Javerchand Meghani
You Searched For "Javerchand Meghani"
અમદાવાદ: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ પર રાજકારણ, કોંગ્રેસના ભાજપ પર આક્ષેપ
28 Aug 2021 12:39 PM GMTરાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિ, ગાંધીનગર ખાતે ઉજવાયો કસુંબીનો ઉત્સવ કાર્યક્રમ.
સુરેન્દ્રનગર : જન્મભૂમિ ચોટીલામાં રૂ. 5 કરોડના ખર્ચે નિર્માણ પામશે "મેઘાણી મ્યુઝિયમ", વાંચો વધુ...
28 Aug 2021 12:27 PM GMTગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી ઉજવણી નિમિત્તે તેમની સાથે સંકળાયેલી સ્મૃતિઓને મહત્વના સ્થળ તરીકે વિકસાવવાનો નિર્ણય...
ડાંગ : વઘઈ ખાતે સહકાર મંત્રીની ઉપસ્થિતિમાં "કસુંબીનો રંગ" ઉત્સવ યોજાયો
28 Aug 2021 11:32 AM GMTરાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જીવન ઝરમર વર્ણવતા સહકાર, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, તથા વાહન વ્યવહાર રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલે ગુજરાત,...
ભાવનગર : પાલીતાણાના રણછોડ મારુંને લાગ્યો ઝવેરચંદ મેઘાણીનો રંગ, આત્મસાત કરી બનાવ્યું મેઘાણી મંદિર
28 Aug 2021 11:08 AM GMTગુજરાતી સાહિત્યના ઘૂઘવતા મહેરામણ અને રાષ્ટ્રીય શાયર એવાં ઝવેરચંદ મેઘાણીની પ્રસિદ્ધ પંક્તિઓ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગને ભાવનગર જિલ્લાના પાલીતાણાના...
ભરૂચ: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી, કસુંબીનો રંગ ઉત્સવ ઉજવાયો
28 Aug 2021 10:51 AM GMTરાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી, ભરૂચમાં યોજાયો કાર્યક્રમ, કસુંબીનો રંગ ઉત્સવનું આયોજન.
ભાવનગર : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતીની કરાય શાનદાર ઉજવણી
28 Aug 2021 10:04 AM GMTરાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતીની ઉજવણી સમગ્ર રાજ્યમાં થઈ રહી છે. જે અંતર્ગત ભાવનગર ખાતે પણ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ભાવસભર...
ભરૂચ: આમોદના લોકગાયકે 'ઝવેરચંદ મેઘાણી લોકગીત સ્પર્ધામાં' રાજ્ય કક્ષાએ સિદ્ધિ મેળવી
28 Aug 2021 7:32 AM GMTઆમોદના લોકગાયક પંકજ પંચાલે રાજ્યકક્ષાએ સિદ્ધિ મેળવી, ઝવેરચંદ મેઘાણી લોકગીત સ્પર્ધામાં આવ્યો પ્રથમ ક્રમાંક.
આજે સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ; સમગ્ર વિશ્વ તેમને રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખે છે
28 Aug 2021 6:45 AM GMTસાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની રાજ્યભરમાં સવાસોમી જન્મજયંતિ ઉજવાઈ રહી છે. ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરૃદ આપ્યું હતું એ મેઘાણી સરકાર માટે વર્ષો...
"કસુંબીનો રંગ" : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન ઝરમર ઉપર એક નજર
27 Aug 2021 9:15 AM GMTરાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયર તરીકેનું બિરુદ આપ્યુ છે, તેવા ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતિ છે....
ડાંગ : રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ નિમિત્તે યોજાશે "કસુંબીનો રંગ" ઉત્સવ
26 Aug 2021 11:53 AM GMTરાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતીના ઉપલક્ષમાં આગામી તા. ૨૮ ઓગસ્ટના રોજ રાજ્ય સમસ્તની જેમ, ડાંગ જિલ્લામાં પણ કસુંબીનો રંગ ઉત્સવ...