અંકલેશ્વર : ત્યજી દેવાયેલું નવજાત બાળક મળી આવતા ચકચાર, નિષ્ઠુર જનેતા સામે ફિટકાર...
નવજાત બાળકને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડ્યું હતું.
નવજાત બાળકને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડ્યું હતું.
માનવતા મરી પરવારી હોય તેવું એક ઉદાહરણ આજે સામે આવ્યું છે. અવારનવાર તાજા જન્મેલા બાળકોને ત્યજી દેવાના બનાવો બનતા હોય છે
T20 વર્લ્ડ કપમાં હાલમાં સુપર-12 રાઉન્ડની મેચો ચાલી રહી છે. સોમવારે ગ્રુપ 2માં ઝિમ્બાબ્વેનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થયો હતો,
ભરાડા ગામના ગટરના નાળામાં ત્યજી દેવાયેલ નવજાત બાળકીના માતા પિતાની ભાળ ન મળતા જિલ્લા વહીવટી તંત્ર દીકરીની વ્હારે આવ્યું હતું અને બાળકીનું નામકરણ કરવામાં આવ્યું.