ભરૂચ: સારંગપુર જતા શ્રધ્ધાળુઓની લકઝરી બસને નડ્યો અકસ્માત,18 લોકો ઇજાગ્રસ્ત
દમણથી સારંગપુર કષ્ટભંજન દેવના દર્શને જતા શ્રધ્ધાળુઓની લકઝરી બસને ભરૂચ હાઇવે પર નબીપુર નજીક અકસ્માત નડ્યો હતો.
દમણથી સારંગપુર કષ્ટભંજન દેવના દર્શને જતા શ્રધ્ધાળુઓની લકઝરી બસને ભરૂચ હાઇવે પર નબીપુર નજીક અકસ્માત નડ્યો હતો.
ભરૂચના હાંસોટ નજીક આગળ ચાલતા કન્ટેનરમાં પાછળથી કાર ભટકાતા ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો.
હિંમતનગરના ઉમાશંકર રેલવે ઓવરબ્રિજ પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેના પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું
નવસારી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 48 ઉપર ડમ્પરનું ટાયર ફાટી જતાં અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાના પલસાણા પોલીસ મથકે ફરજ બજાવતા GRD જવાન જીતેન્દ્ર મુરલીધર સરોદે જેઓ નોકરીથી પરત ફરી ઘરે જઈ રહ્યા હતા,
રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા તુફાનને આબુ રોડના ચંદ્રવતી પાસે અકસ્માત નડ્યો હતો
ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ટ્રેક્ટર ટ્રોલી અને બોલેરોની ટક્કર થઈ હતી.