દવા લેવા પાટણ જતાં મુસાફરનો રાધનપુર એસટી. ડેપોમાંથી નીકળતી બસે લીધો જીવ…
પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં એસટી. બસની અડફેટે આવી જતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી.
પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં એસટી. બસની અડફેટે આવી જતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી.
હાઈવા ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 4 યુવાનોના ધટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.
રાજ્યમાં આજે ગમખ્વાર અકસ્માતની 2 ઘટના સામે આવી છે. જેમાં 10 લોકોના મોત થયા છે. દાહોદમાં રિક્ષા અને ટ્રક વચ્ચે ટક્કર થતા 6 લોકોના મોત નિપજ્યાં છે,
ભરૂચમાં છેલ્લા કેટલાક સમયથી મનુબર ચોકડી વિસ્તારમાં અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે,
અવારનવાર અકસ્માતોની ઘટના સામે આવતી રહે છે ત્યારે આજે વધુ એક અકસ્માત સુરતના કામરેજના ઉંભેળ ગામ પાસે નેશનલ હાઇવે 48 પર સર્જાયો હતો.
હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે જેમાં શાળાએ મૂકવા જઈ રહેલા દાદા દીકરીને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
અંબાજી હડાદ માર્ગ પર જતી એક ખાનગી બસ પલટી મારી જતાં બસના 2 ટુકડા થઈ જતાં બસસવાર 40 મુસાફરોને ઇજા પહોચી હતી.