ગુજરાત કરછ: ભુજની લાયન્સ હોસ્પિટલ ખાતે ૩૬૬૫ વૃક્ષોથી બનેલા ઓક્સિજન પાર્ક તથા ૩૮માં ડાયાલીસિસ મશીનનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે લોકાર્પણ લાયન્સ હોસ્પિટલ ખાતે ૩૬૬૫ વૃક્ષોથી બનેલા ઓક્સિજન પાર્ક તથા ૩૮માં ડાયાલીસિસ મશીનનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લોકાપર્ણ કર્યું By Connect Gujarat 07 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતી અંગે આપ્યું ખેડૂતોને વિશેષ માર્ગદર્શન... એગ્રીકલ્ચર યુનિવર્સિટી ભવન ખાતે પ્રાકૃતિક ખેતી સંદર્ભે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. By Connect Gujarat 14 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ડાંગ : આદિવાસી સંસ્કૃતિને જાણવા-માણવાનો ઉત્તમ અવસર એટલે “ડાંગ દરબાર”, આવતીકાલથી થશે પ્રારંભ... ડાંગ દરબારમાં ડાંગના રાજાઓને પ્રશાસન દ્વારા સન્માનિત કરવામાં આવે છે. વર્ષોથી ઉજવાતા આ ઉત્સવનું સ્વરુપ ધીરે ધીરે બદલાયું છે. By Connect Gujarat 01 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત વિદ્યાપીઠના આચાર્ય દેવવ્રતની કુલપતિ નિમણૂંક એકતાના સૂત્રથી બંધાઈને કાર્ય કરીએ... ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે પ્રથમ વખત ગૂજરાત વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. By Connect Gujarat 22 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત વિદ્યાપીઠ બદલશે ઇતિહાસ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બનશે નવા કુલપતિ... ગુજરાત વિદ્યાપીઠને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કદાચ ગુજરાત વિદ્યાપીઠના ઇતિહાસની આ સૌથી મોટી વાત કહી શકાય તેમ છે. By Connect Gujarat 12 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn