અંકલેશ્વર : પબ્લિક સ્કૂલ ખાતે મરહુમ અહેમદ પટેલના જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદોને સહાય અર્પણ
અંકલેશ્વર પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી નાઝુ ફડવાલાએ જણાવ્યું હતું કે, મરહુમ અહેમદભાઈ પટેલે જે સમાજસેવી અને પ્રજાલક્ષી કાર્યો કર્યાં છે,
અંકલેશ્વર પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી નાઝુ ફડવાલાએ જણાવ્યું હતું કે, મરહુમ અહેમદભાઈ પટેલે જે સમાજસેવી અને પ્રજાલક્ષી કાર્યો કર્યાં છે,
કોંગ્રેસના અગ્રણી રાષ્ટ્રીય નેતા અને અંકલેશ્વરના પીરામણ ગામના મૂળ વતની મર્હુમ અહેમદભાઈ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ
એહમદ પટેલ સાચા અર્થમાં પ્રજાના સેવક હતા અને તેઓના પ્રજાહિતના કાર્યો આજે પણ ભરૂચ જિલ્લાની જનતા જોઈ રહી છે