અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિરે પુજા-આરતી સાથે કર્યો જનસંપર્ક અભિયાનનો પ્રારંભ...
શહેરના જમાલપુર વિસ્તાર સ્થિત જગન્નાથ મંદિરે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિશેષ પૂજન અર્ચન કરી જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો હતો.
શહેરના જમાલપુર વિસ્તાર સ્થિત જગન્નાથ મંદિરે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિશેષ પૂજન અર્ચન કરી જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો હતો.
નરોડા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના જ પતિ અને તેના મિત્રો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જોકે આ ફરિયાદમાં જે મુજબ ઉલ્લેખ કરવામાં આવતો છે
અમદાવાદ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. શહેર પોલીસ કમિશનરે SG હાઈવે પર વાહનોની ગતિ મર્યાદા નિયંત્રિત કરી છે.
અમદાવાદની રખિયાલ ઝોનલ કચેરી દ્વારા ગુડ ગવર્નન્સના ભાગરૂપે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે રેશનકાર્ડમાં જરૂરી અંગ્રેજી અપડેટની કામગીરી માટે વોટ્સએપ નંબર શરૂ કરવામાં આવ્યો છે.
માહેશ્વરી સભા ઓઢવ ક્ષેત્ર દ્વારા મહેશ નવમી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા