અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત સાંસ્કૃતિક વક્તવ્ય સ્પર્ધા યોજાય…
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે ગુજરાત સાંસ્કૃતિક વક્તવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે ગુજરાત સાંસ્કૃતિક વક્તવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમા ત્યજી દેવાયેલ બાળકોને બચવવા પારણું મુકવામાં આવ્યું છે.જ્યા માતાપિતા તેમની ઓળખ છતી કર્યા વગર નવજાત બાળકને આ પારણામાં મૂકી શકશે.
નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત રાજ્યની એકમાત્ર કોલેજનો અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના જેતલપુર ગામમાં પ્રારંભ કરવામાં આવ્યો છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ કાશમઆલા કબ્રસ્તાન નજીક અજાણ્યા શખ્સે યુવકને છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી
CM ભુપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂપિયા 200 કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટીંગ કરાવ્યું હતું.
અયોધ્યા ખાતે ભવ્ય રામમંદિરમાં ભગવાન શ્રી રામલલ્લા બિરાજમાન થયા છે, ત્યારે આ ભવ્ય રામ મંદિરના દર્શન માટે સૌકોઈ શ્રદ્ધાળુઓ આતુર બન્યા છે.
PM મોદીએ ભારત મંડપમ’ ખાતેથી દેશભરના વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરીને તેમને માર્ગદર્શન પૂરું પાડી પ્રોત્સાહિત કર્યા