અમદાવાદ : ઓઢવ રિંગ રોડ પર જમીનમાંથી ફીણ બહાર નીકળતા લોકોમાં સર્જાયું કુતુહલ, સેમ્પલ પરીક્ષણ માટે મોકલાયા
અમદાવાદના ઓઢવ રીંગરોડ ઉપર મોડી રાત્રે અચાનક જ રસ્તામાંથી ફીણ નીકળવા લાગતા લોકોમાં ભારે કુતુહલ સર્જાયું હતું.
અમદાવાદના ઓઢવ રીંગરોડ ઉપર મોડી રાત્રે અચાનક જ રસ્તામાંથી ફીણ નીકળવા લાગતા લોકોમાં ભારે કુતુહલ સર્જાયું હતું.
અમદાવાદના સોની પાસેથી બુકાનીધારી લૂંટારુઓ બંદૂકની અણીએ સોનાના દાગીના અને રોકડ રકમ મળી રૂ. 1 કરોડના મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર થઈ જતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું.
ભગવાન જગન્નાથની રથયાત્રામાં આ વર્ષે પ્રથમ વખત થ્રી ડી મેપિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો અને રથયાત્રાનારૂટ પર નજર રાખી હતી
અમદાવાદમા આજરોજ ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો હતો. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી હતી અને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતું
ચોમાસામાં ઝરમર ઝરમર વરસાદ વચ્ચે ફરવા જવાની મજા જ કઈક અલગ છે. ચોમાસામાં કુદરતી નજારો જોવાની ખૂબ જ મજા આવે છે.