300થી વધુ ભારતીય મુસાફરોને લઈને જતું વિમાન ફ્રાંસમાં રોકાયું, જાણો શું છે સમગ્ર મામલો?
ફ્રાન્સના સત્તાવાળાઓએ સંયુક્ત આરબ અમીરાત (UAE) થી નિકારાગુઆ જતી ફ્લાઇટને 'માનવ તસ્કરી'ની શંકાના આધારે ફ્રાન્સમાં 300 થી વધુ ભારતીય મુસાફરોને લઈને અટકાવી હતી.
ફ્રાન્સના સત્તાવાળાઓએ સંયુક્ત આરબ અમીરાત (UAE) થી નિકારાગુઆ જતી ફ્લાઇટને 'માનવ તસ્કરી'ની શંકાના આધારે ફ્રાન્સમાં 300 થી વધુ ભારતીય મુસાફરોને લઈને અટકાવી હતી.
ઈઝરાયલમાં ફસાયેલા ભારતીય નાગરિકોને તેમના દેશમાં પરત લાવવા માટે ચલાવવામાં આવેલા 'ઓપરેશન અજય' હેઠળની છઠ્ઠી ફ્લાઇટ નવી દિલ્હી એરપોર્ટ પર ઉતરી હતી.
એક ખાનગી વિમાન દુર્ઘટનામાં 10 લોકોનાં મોત થયાં હતાં. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર લેન્ડિંગ દરમિયાન એલમિના ટાઉનશિપ પાસે આ અકસ્માત થયો હતો.
પ્રખ્યાત સુપર મોડલ ગીગી હદીદ વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે.
દિલ્હી IGI એરપોર્ટ પર તૈનાત સુરક્ષા અધિકારીઓએ ઈમિગ્રેશન રેકેટનો પર્દાફાશ કર્યો છે.
અમદાવાદ શહેરમાં કાર બુક કરવાના નામે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.
જુનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.