સુરત સુરત:પલસાણાની નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીનીનું રહસ્યમય રીતે મોત, પરિવારે કોલેજના શિક્ષકો પર કર્યા ગંભીર આક્ષેપો સુરત જિલ્લાના પલસાણામા નર્સિંગનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીનું રહસ્યમય રીતે મોત થયું હતું.. By Connect Gujarat 26 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:મનસુખ વસાવાનો વધુ એક લેટર બોમ્બ, નર્મદા જીલ્લામાં મનરેગાનાં કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાતો હોવાના આક્ષેપ સાંસદ મનસુખ વસાવાએ મનરેગાના ટેન્ડરમાં થતા ભ્રષ્ટાચાર વિશે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખી અધિકારીઓ પર આક્ષેપ કરતાં ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 11 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : માંગરોળના શેરીયાજ ગામે ભ્રષ્ટાચારના આક્ષેપો વાળા કોઝ-વેની તપાસ કરતા અધિકારીઓ... માંગરોળ તાલુકાના શેરીયાજ ગામના ૩૦૦ જેટલા ખેડૂતોને હાલવા ચાલવા તેમજ ચોમાસામાં નદી ઓળંગવા માટે કોઝ-વેનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 27 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: બસ પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ હવે તેના ઠેકાણા ન રહેતા નાણાના વેડફાટનો કરવામાં આવ્યો આક્ષેપ વડોદરા કોર્પોરેશનના અધિકારી પદઅધિકારી શહેરની ઐતિહાસિક ધરોહરની ઝાંખી થકી વડોદરાને આગવી ઓળખ આપવા પ્રયાસ કરી રહ્યા છે. By Connect Gujarat 08 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર: લોક સંવાદમાં પોલીસ દ્વારા જ વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરાતી હોવાના આક્ષેપ લોક દરબારમાં પોલીસ દ્વારા જ વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરી ધમકાવતા હોવાનું સામે આવતા સોપો પડી ગયો હતો By Connect Gujarat 12 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ભરૂચ : પાંચબત્તી-શક્તિનાથ માર્ગની કામગીરીમાં ગોબાચારી હોવાનો આક્ષેપ, લોકોએ પાલિકા કચેરી માથે લીધી... By Connect Gujarat 02 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : પ્રથમ વરસાદે જ ગડખોલ ઓવર બ્રિજનો માર્ગ ધોવાયો, ભ્રષ્ટચારના આક્ષેપ સાથે લોકોમાં રોષ અંકલેશ્વર અને ભરૂચ શહેરને જોડતા મુખ્ય માર્ગ એવા જૂના નેશનલ હાઇવે નંબર 8 ઉપર ગડખોલ પાટિયા નજીક નવા ઓવર બ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું છે. By Connect Gujarat 14 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : આપ રાજકીય રીતે દલિત સમાજનો ઉપયોગ કરી રહી હોવાના આક્ષેપ સાથે અનુસૂચિત જનજાતિ સમાજનો વિરોધ સમસ્ત અનુસૂચિત જનજાતિ સમાજ તેમજ સમતા સૈનિક દળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાનું પૂતળાદહન કર્યું By Connect Gujarat 16 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : માર્ગના નવીનીકરણમાં ગોબાચારીના આક્ષેપ સાથે સ્થાનિકો રોડ પર ઉતરી આવ્યા... અક્ષયપાર્કમાં રૂ. 2.50 કરોડના ખર્ચે ડામર રોડ મંજૂર માર્ગના કામમાં ગોબાચારીના સ્થાનિકોએ કર્યા આક્ષેપ RCC રોડ બનાવાની માંગ સાથે લોકો રોડ પર ઉતર્યા By Connect Gujarat 04 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn