‘પુષ્પા 2’ પછી અલ્લુ અર્જુનનું જીવન કેટલું બદલાઈ ગયું ? ખુદ પુષ્પાએ આપ્યો જવાબ
'પુષ્પા 2' સાથે બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચનાર પેન ઈન્ડિયા સુપરસ્ટાર અલ્લુ અર્જુને મુંબઈમાં આયોજિત વેવ્સ સમિટ (WAVES 2025) માં હાજરી આપી હતી.
'પુષ્પા 2' સાથે બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચનાર પેન ઈન્ડિયા સુપરસ્ટાર અલ્લુ અર્જુને મુંબઈમાં આયોજિત વેવ્સ સમિટ (WAVES 2025) માં હાજરી આપી હતી.
હવે પુષ્પા 2 ને બોક્સ ઓફિસ પર રોકવી અશક્ય બની ગઈ છે. અલ્લુ અર્જુનની ફિલ્મને આખા ભારતમાં રિલીઝ થયાને 35 દિવસ થઈ ગયા છે,
હૈદરાબાદમાં પોલીસે સંધ્યા થિયેટર ભાગદોડ કેસમાં અભિનેતા અલ્લુ અર્જુનને નવી નોટિસ પાઠવી છે. નોટિસમાં અલ્લુ અર્જુનને ઘટનાના સંબંધમાં આજે સવારે 11 વાગ્યે
હૈદરાબાદમાં અભિનેતા અલ્લુ અર્જુનના જ્યુબિલી હિલ્સ ઘરની બહાર કેટલાક અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો અને વિરોધ કર્યો. આ કેસમાં જેએસી નેતાઓ પર તોડફોડનો
આ વર્ષે કેટલી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઈ અને બોક્સ ઓફિસ પર શાનદાર બિઝનેસની સાથે સાથે અનેક રેકોર્ડ પણ નોંધાવ્યા.
ફરિયાદના આધારે કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે.અલ્લુ અર્જુનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી પર વચગાળાના જામીન માંગ્યા હતા. જે હાઈકોર્ટે મંજૂર કર્યા છે.
પુષ્પા 2 ફિલ્મની સ્ક્રિનિંગમાં મચેલી નાસભાગ મામલે જાણીતા અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઘટનામાં એક મહિલા ચાહકનું મોત નીપજ્યું હતું.
છેલ્લા કેટલાક સમયથી એક્શન ફિલ્મોનો એવો પૂર આવ્યો છે કે દર્શકો અભિભૂત થઈ રહ્યા છે. આ કારણોસર, 2024 માં કોમેડી અને હોરર ફિલ્મોએ એક્શન કરતાં વધુ શાસન કર્યું.