અમરેલી: ચણાના પાકમાં રોગના કારણે પાક ઓછો ઉતરવાની ખેડૂતોને દહેશત
આ વર્ષે અંદાજિત 1લાખ 70 હજાર હેક્ટરમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.જિલ્લાના ખેડૂતો છેલ્લા બે વર્ષથી શિયાળુ વાવેતરમાં ચણા પર વધુ પસંદગી ખેડૂતો ઉતારી છે
આ વર્ષે અંદાજિત 1લાખ 70 હજાર હેક્ટરમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.જિલ્લાના ખેડૂતો છેલ્લા બે વર્ષથી શિયાળુ વાવેતરમાં ચણા પર વધુ પસંદગી ખેડૂતો ઉતારી છે
જિલ્લામાં આ વર્ષે 3,300 હેક્ટરમાં ખેડૂતોએ જીરુનું વાવેતર કર્યું છે.રવિપાકમાં અમરેલી જિલ્લામાં સૌથી વધારે ખેડૂતો ચણા ઘઉંનું વાવેતર કરે છે
સરકાર દ્વારા શિક્ષણના વ્યાપને વધારવાની વરવી વાસ્તવિકતા વચ્ચે અમરેલી જિલ્લાના ચલાળાની ગાયકવાડ વખતની હાઇસ્કુલ જર્જરીત ભૂતિયા મહેલની માફક ઊભી છે
અમરેલી જીલ્લામાં કેરીના પાકને લઈ ચિંતા, કેરીની પકવતા ખેડૂતોની માઠી દશા, આંબાના અડધા વૃક્ષમાં જ ફૂલ આવ્યા
અમરેલી નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી, ફાયર સેફ્ટીના અભાવે શાંતા બા મેડિકલ કોલેજને માર્યું સીલ
અમરેલી જિલ્લાનું મેવાસા ગામ… 700થી 800 જેટલા ખેડૂત ખાતેદારો ધરાવતા મેવાસા ગામમાં ખેડૂતો નોંધારા બન્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હોય તેવું જોવા મળી રહ્યું છે.
અમરેલી જિલ્લાના લાઠી ખાતે રામકથા દરમ્યાન મોરારી બાપુએ નવસારી નજીક નેશનલ હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો.