અમૃતસરમાં ઠાકુર દ્વારા મંદિર પર ગ્રેનેડથી હુમલો, ભાજપે CBI તપાસની કરી માંગ
અમૃતસરના ખંડવાલા વિસ્તારમાં આવેલ ઠાકુરદ્વારા મંદિર પર મોટરસાઇકલ પર આવેલા બે યુવાનો દ્વારા કરવામાં આવેલા ગ્રેનેડ હુમલાની ભાજપે સખત નિંદા કરી છે
અમૃતસરના ખંડવાલા વિસ્તારમાં આવેલ ઠાકુરદ્વારા મંદિર પર મોટરસાઇકલ પર આવેલા બે યુવાનો દ્વારા કરવામાં આવેલા ગ્રેનેડ હુમલાની ભાજપે સખત નિંદા કરી છે
જમ્મુના કટરાથી લગભગ 15 કિલોમીટર દૂર ઝજ્જર કોટલી પાસે મંગળવારે સવારે એક બસ પુલ પરથી પડી ગઈ હતી.
બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફોરેન્સિક વિભાગની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મેટલ ડિટેક્ટર વડે આસપાસના વિસ્તારમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે
સરહદી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા BSFના જવાનોએ ડાઓકે વિસ્તારમાં પાકિસ્તાન તરફથી ભારતીય વિસ્તારમાં ઘૂસેલા ડ્રોનનો અવાજ સાંભળ્યો હતો